જય સ્ટેશનરીની દુકાનમાંથી ૨૫ રૂપિયાની ચોપડી અને ૭૫ રૂપિયા ૫૦ પૈસાની પાંચ નોટબુક ખરીદે છે. જય દુકાનદારને કેટલા રૂપિયા ચૂકવશે ?
Download our app for free and get startedPlay store
સ્વપ્રયત્ન
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ૮૯ રુપિયા ૫૦ પૈસા અને ૭૬ રુપિયાનો તફાવત શોધી ૨૦ રુપિયા ૫૦ પૈસામાં ઉમેરો.
    View Solution
  • 2
    પર રૂપિયાના ૪ નાળિયેર મળે, તો એક નાળિયેરની કિંમત કેટલી થાય ?
    View Solution
  • 3
    ૭૦ રુપિયા ૫૦ પૈસા અને ૪૪ રુપિયા ૫૦ પૈસાનો તફાવત શોધી ₹ ૨૪ માં ઉમેરો.
    View Solution
  • 4
    ઉમંગની બચતપેટીમાં ૩૪ રુપિયા ૫૦ પૈસા હતા. એક અઠવાડિયામાં બચતપેટીમાં ૧૯ રુપિયા ૫૦ પૈસા ઉમેરાયા, તો હવે ઉમંગની બચતપેટીમાં કેટલી રકમ થઈ ?
    View Solution
  • 5
     ૪૭ રુપિયા ૫૦ પૈસા અને ૨૬ રુપિયા ૫૦ પૈસાનો સરવાળો કરી ₹ ૮૫ માંથી બાદ કરો.
    View Solution
  • 6
     નમુ ₹ ૧૦૦ લઈ તેના મિત્રો સાથે બજાર ગયો. ત્યાં તેણે ₹ ૫૭ નું બેટ, ₹ ૩૮ નાં ચશ્માં અને ₹ ૨૨ ની ટોપી ખરીદી. તેને બિલ ચૂકવવા માટે વધુ કેટલા રુપિયાની જરુર પડે? 
    View Solution
  • 7
    રીટાબેન પાસે ₹ ૬૫ છે. જો તે પર રૂપિયા ૫૦ પૈસાનો ગોળ ખરીદે, તો તેમની પાસે કેટલી રકમ બાકી રહે ?
    View Solution
  • 8
    નિરાલી પાસે ₹ ૫૬ છે. જો તે ૧૪ રુપિયા ૫૦ પૈસાનો ગોળ ખરીદે, તો તેની પાસે કેટલી રકમ બાકી રહે ?
    View Solution
  • 9
    નમને મહેસાણાથી અમદાવાદ જવા ટિકિટ માટે કંડક્ટરને ₹ ૫૦ આપ્યા. જો બસભાડું ૩૮ રુપિયા ૫૦ પૈસા હોય, તો કંડકટરે નમનને કેટલી રકમ પાછી આપી હશે ?
    View Solution
  • 10
     હર્ષદે ₹ ૪૭ ની એક રંગપેટી, ૧૮ રુપિયા અને ૫૦ પૈસાની એક પીંછી તથા ૨૨ રુપિયા અને ૫૦ પૈસાના કોરા કાગળ ખરીધા. હર્ષદે દુકાનદારને ₹ ૧૦૦ આપ્યા, તો દુકાનદાર હર્ષદને કેટલી રકમ પાછી આપશે ?
    View Solution