જ્યારે આઇસોસાયનીક એસિડને હાઇડ્રોજન પરમાણુ મિથાઇલ સમૂહ દ્વારા દૂર કરવામાં આવે છે. તો પદાર્થમાં પુન:ગોઠવણી થઈને કઈ નીપજ મળે છે ?
  • A
    એસિટાઈલ નાઈટ્રીન
  • B
    ઈથાઈલ નાઈટ્રીટ
  • C
    સાયનીક એસિડ
  • D
    ઇથાઇલ નાઇટ્રેટ
Medium
Download our app for free and get startedPlay store
a
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $p-$  એમિનોફેનોલ મુખ્યત્વે પિરિડિન ની હાજરીમાં એસીટાઇલ ક્લોરાઇડની સમકક્ષ સાથે પ્રક્રિયા આપે છે ત્યારે શું આપે છે ?
    View Solution
  • 2
    નાઇટ્રોબેન્ઝિનની મુખ્ય રીડકશન નીપજ તરીકે આઈસોલેટ એઝોક્સી બેન્ઝિન લેવામાં આવે તો યોગ્ય રીડકશન કયો હશે ?
    View Solution
  • 3
    બતાવેલ ક્રમમાં ઉપયોગમાં લેવાતા પ્રકીયક ના નીચેના સેટમાંથી,  $p-$ ક્લોરોનાઇટ્રોબેંઝિન માંથી $p-$ ક્લોરોફીનોલ બનાવવામાં સક્ષમ હશે ?
    View Solution
  • 4
    એસિટેમાઈડને અલગ-અલગ નીચેના પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરાવતા મિથાઈલ એમાઈન કોણ આપશે?
    View Solution
  • 5
    $1.86\, g$ એનિલીનની સંપૂર્ણ પ્રક્રિયા થઈને તે એસેટીનીલાઈડ બનાવે છે. શુધ્ધિકરણ દરમ્યાન $10 \,\%$ નીપજમાં નુકશાન થાય છે. શુધ્ધિકરણ બાદ મળતો એસેટીનીલાઈડનો જથ્થો $(g$ માં $)$  ...... $\times 10^{-2}$ છે.
    View Solution
  • 6
    આપેલી પ્રકિયા માં નીપજ શું હશે ?
    View Solution
  • 7
    $CH_3NH_2$ અને $(CH_3)_3N$ ના બેઝિક ગુણધર્મનો ક્રમ કયો છે ?
    View Solution
  • 8
    બતાવેલ ક્રમમાં ઉપયોગમાં લેવાતા પ્રકીયક ના નીચેના સેટમાંથી,  $p-$ ક્લોરોનાઇટ્રોબેંઝિન માંથી $p-$ ક્લોરોફીનોલ બનાવવામાં સક્ષમ હશે ?
    View Solution
  • 9
    એનિલિયમ માટે નીચે આપેલ એકમાંથી સાચું વિધાન પસંદ કરો ?
    View Solution
  • 10
    પ્રકિયા માં $A$ શું હશે ?
    View Solution