Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જો $Z{r_3}{\left( {P{O_4}} \right)_4}$ નો દ્રાવ્યતા ગુણાકાર $K_{SP}$ વડે દર્શાવીએ અને તેની મોલર દ્રાવ્યતા વડે દર્શાવીએ તો $S$ અને $K_{SP}$ વચ્ચે નીચેના પૈકી ક્યો સંબંધ સાચો છે ?
$0.1\,M\,CH _{3} COOH$ ના $50\,mL$ નું $0.1\,M\,NaOH$ વિરૂદ્ધ અનુમાપન કરવામાં આવે છે.જ્યારે $25\, mL\, NaOH$ ને ઉમેરવામાં આવે છે ત્યારે દ્રાવણની $pH$ $.......\,\times \,10^{-2}$ થશે. (પૂર્ણાંક જવાબ)
(આપેલ : $\left.pK _{ a }\left( CH _{3} COOH \right)=4.76\right)$
જો $HCN$ નો વિયોજન અચળાંક $1.3 \times 10^{-9}$ અને $k_w = 1 \times 10^{-14}$ તો $\frac{N}{{100}}KCN$ ની $pH$ અને જલવિભાજનની ટકાવારી અનુક્રમે ….. બને છે.