જ્યારે એમોનિયા પાણીમાં ઉમેરવામાં આવે ત્યારે તેની સાંદ્રતામાં ઘટાડો થાય તો નીચેનામાંથી કયું આયન જવાબદાર છે ?
  • A$OH^-$
  • B$H_3O^+$
  • C$NH^{+4}$
  • D
    એક પણ નહી
Easy
Download our app for free and get startedPlay store
b
\(NH_3 + H_2O \rightarrow NH_4OH \)                       \([H_2O \rightarrow \) તટસ્થ]

તો દ્રાવણની \(pH\) વધે છે.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $0.01\,M\, NaOCl$ નું $K_h$ મૂલ્ય $10^{-6}$ છે તેના ક્ષારનું જલવિભાજન અંશ.........$\%$ થશે.
    View Solution
  • 2
    સમાન $pH$ ધરાવતી હોય તેવો સાચો વિકલ્પ પસંદ કરો.

    $(1) 0.005\, M\, H_2SO_4\,(2) 0.1\, M\, Na_2SO_4\,(3) 10^{-2}\, M\, NaOH\,(4) 0.01 \,M\, HCl$

    View Solution
  • 3
    જ્યારે એસિટીક એસિડનું $1$ ડેસી સામાન્ય દ્વાવણ $1.3\%$ આયનીકરણ થાય છે તો આયનીકરણ મુલ્યનો અચળાંક કેટલો થાય ?
    View Solution
  • 4
    જો $Z{r_3}{\left( {P{O_4}} \right)_4}$ નો દ્રાવ્યતા ગુણાકાર $K_{SP}$ વડે દર્શાવીએ અને તેની મોલર દ્રાવ્યતા વડે દર્શાવીએ તો $S$ અને $K_{SP}$ વચ્ચે નીચેના પૈકી ક્યો સંબંધ સાચો છે ? 

     

    View Solution
  • 5
    $0.1\,M\,CH _{3} COOH$ ના $50\,mL$ નું $0.1\,M\,NaOH$ વિરૂદ્ધ અનુમાપન કરવામાં આવે છે.જ્યારે $25\, mL\, NaOH$ ને ઉમેરવામાં આવે છે ત્યારે દ્રાવણની $pH$ $.......\,\times \,10^{-2}$ થશે. (પૂર્ણાંક જવાબ)

    (આપેલ : $\left.pK _{ a }\left( CH _{3} COOH \right)=4.76\right)$

    $\log 2=0.30$

    $\log 3=0.48$

    $\log 5=0.69$

    $\log 7=0.84$

    $\log 11=1.04$

    View Solution
  • 6
    નીચેનામાથી કયો ફ્લોરો-સંયોજન સૌથી વધુ લુઈસ બેઈઝ તરીકે વર્તશે?
    View Solution
  • 7
    $1$ લીટર પાણીમાં $H^+$ આયનની સંખ્યા અને $H_2O$ ની સંખ્યાનો ગુણોત્તર શું થાય છે ?
    View Solution
  • 8
    $25\,^o C$ પર દ્રાવણની $pOH$ની ગણતરી કરો, જેમાં $1 \times 10^{-10} \, M$ હાઇડ્રોનિયમ આયનો હોય છે, જેવા કે $H_3O^+.$
    View Solution
  • 9
    જલીય દ્રાવણમાં કયું એસિડ છે ?
    View Solution
  • 10
    જો $HCN$ નો વિયોજન અચળાંક $1.3 \times 10^{-9}$ અને $k_w = 1 \times 10^{-14}$ તો $\frac{N}{{100}}KCN$ ની $pH$ અને જલવિભાજનની ટકાવારી અનુક્રમે ….. બને છે.
    View Solution