જ્યારે ન્યુટ્રોનનું વિભાજન થાય, તે .......આપે છે.
  • A
    એક પ્રોટોન, એક ઈલેક્ટ્રોન અને એક એન્ટિન્યુટ્રીનો  
  • B
    એક પોઝિટ્રોન, એક ઈલેક્ટ્રોન અને એક ન્યુટ્રીનો
  • C
    એક પ્રોટોન, એક પોઝિટ્રોન અને એક ન્યુટ્રીનો
  • Dએક પ્રોટોન $\gamma$ - કિરણો અને એક ન્યુટ્રીનો
Easy
Download our app for free and get startedPlay store
a
\(_{\text{0}}{n^1}\to {_1{p^1}}\)(પ્રોટોન)  \( + \,\)  \({_{ - 1}{e^0}}\)(પોઝિટ્રોન)\( + \,\,{\bar v\,} \)(એન્ટિન્યુટ્રીનો)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક રેડિયો એકિટવ પદાર્થનો અર્ધઆયુ $T$ છે. તેના મૂળ દળના $\frac{7}{8}$ માં ભાગનું વિભંજન થવા માટે લાગતો સમય ...... હોય.
    View Solution
  • 2
    એક રેડિયો એક્ટીવ ન્યુક્લિયસનો શરૂઆતનો પરમાણુ દળાંક $A$ અને પરમાણુક્રમાંક $Z$ છે. તે $3 \alpha$ કણો અને $2$ પોઝિટ્રોન્સ ઉત્સર્જિત કરે છે. આ ઉત્સર્જન બાદ ન્યુક્લિયસમાં ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યાનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 3
    રેડિયોએકિટવ તત્ત્વ $\alpha$ -કણનું ઉત્સર્જન કરે,ત્યારે આવર્ત કોષ્ટકમાં તેનું સ્થાન કેટલું ધટે?
    View Solution
  • 4
    જ્યારે ${ }_{3} Li ^{7}$ ન્યુક્લિયસ ઉપર પ્રોટોનનું પ્રતાડન (મારો) કરતાં નિપજ ન્યુક્લિયસ ${ }_{4} Be ^{8}$ હોય તો, ઉત્સર્જિત થતો અન્ય કણ કયો હશે?
    View Solution
  • 5
    આલ્ફા કણ શું છે?
    View Solution
  • 6
    ન્યુક્લિયર પ્રક્રિયા $X ^{200} \rightarrow A ^{110}+ B ^{90}$ ધ્યાનમાં લો.

    જો ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા અનુક્રમે $7.4\, MeV , 8.2\,MeV$ અને $8.2 \,MeV$ હોય તો મુકત થતી ઉર્જાનો જથ્થો .......... $MeV$.

    View Solution
  • 7
    $^{40}Ca$ અને $^{16}O$ ના ન્યુક્લિયસની ઘનતાનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 8
    ન્યુકિલયસનું બે ન્યુકિલયર ભાગમાં વિભંજન થાય છે.તેમના વેગનો ગુણોતર $8:1$ છે. તો તેમના ન્યુકિલયર ત્રિજયાનો ગુણોતર ______ થશે.
    View Solution
  • 9
    નિયંત્રિક શૃંખલા પ્રક્રિયાનો ઉપયોગ શેમાં થાય
    View Solution
  • 10
    નીચે આપેલા રેડીયો એકિવિવીટીને લગતાં વિધાનોમાંથી સાચું અવલોકન શોધો :

    $(A)$ રેડીયોએક્વિવીટી એ યાદચ્છિક (અસ્તવ્યસ્ત) અને તત્ક્ષણિક પ્રક્રિયા છે કે જે ભૌતિક અને રસાયણિક સ્થિતિઓ ઉપર આધાર રાખે છે.

    $(B)$ રેડીયોએકિટવ નમૂનામાં ક્ષય ન પામેલા ન્યુક્લિયસો સમય સાથે ચરઘાતાંકીય રીતે ક્ષય પામે છે.

    $(C)$ $\log _{ e }$ (ક્ષય ન પામેલા ન્યુક્લિયાસોની  સંખ્યા) વિરુધ્ધ સમય આલેખનો ઢાળ સરેરાશ સમય $(\tau)$ નો વ્યસ્ત આપે છે.

    $(D)$ ક્ષય અચળiક $(\lambda)$ અને અર્ધ-જીવન કાળ $\left( T _{1 / 2}\right)$ નો ગુણાકાર અચળ નથી.

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાંચુ વિકલ્પ પસંદ કરો :

    View Solution