જ્યારે શર્કરા $'X'$ ને આલ્કોહોલિક દ્રાવણમાં મંદ $H _{2} SO _{4}$ સાથે ઉકાળતાં, બે સમઘટકો ' $A$' અને '$B$' બને છે. ' $A$' નું $HNO\, 3$ સાથે ઓક્સિડેશન કરતાં સેકેરિક એસિડ નીપજ પ્રાપ્ત થાય છે જ્યાંરે '$B$' એ વામભ્રમણીય છે. તો સંયોજન ' $X$ ' શોધો.
  • A
    માલ્ટોઝ
  • B
    સુક્રોઝ
  • C
    લેક્ટોઝ
  • D
    સ્ટાર્ચ
JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
b
\(C _{12} H _{22} O _{11}+ H _{2} O \stackrel{ H ^{+}}{\longrightarrow} C _{6} H _{12} O _{6}+ C _{6} H _{12} O _{6}\)

\([\alpha]=66.6^{\circ} \quad\quad\quad\quad\quad\) \(D-\)Glucose \(\quad D-\)Fructose

\(\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad[\alpha]=+52.7^{\circ}_{(A)} \quad[\alpha]=-92.2^{\circ}_{(B)}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ન્યુક્લિઓટાઇડ શુ ધરાવે છે?
    View Solution
  • 2
    $\begin{matrix}
       O\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,  \\
       ||\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,  \\
       N{{H}_{2}}-CH-C-NH-C{{H}_{2}}-C{{O}_{2}}H  \\
       |\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,  \\
       C{{H}_{3}}\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,  \\
    \end{matrix}$

    ઉપરોક્ત સંયોજનના જલીયકરણ દ્વારા મેળવેલા એમિનો એસિડને ઓળખો.

    View Solution
  • 3
    ....... માં દક્ષિણભ્રમણીય શર્કરા હાજર હોય.
    View Solution
  • 4
    નીચેનામાંથી કયું પ્રાથમિક એલિફેટિક એમાઇન્સ માટે યોગ્ય નિવેદન નથી?
    View Solution
  • 5
    લેક્ટોઝમાં ગેલેક્ટોઝ અને ગ્લુકોઝની વચ્ચે નીચેનામાંથી કયો ગ્લાયકોસાઈડીક બંધ હાજર છે ?
    View Solution
  • 6
    પાણીમાં દ્રાવ્ય તથા એન્ટિઓક્સિડન્ટ હોય તેવું વિટામિન નીચેના પૈકી ક્યુ છે ?
    View Solution
  • 7
    નીચેનાં પૈકી કયું વિટામિન જલદ્રાવ્ય છે?
    View Solution
  • 8
    ગ્લુકોઝની ટોલેન્સ પ્રક્રિયક સાથેની પ્રક્રિયાથી બનતું રજતદર્પણ કોની હાજરી દર્શાવે છે?
    View Solution
  • 9
    ના કારણો ઇંડાને ગરમ કરવાથી તેનું સ્કંદન થાય છે :
    View Solution
  • 10
    દૂધમાં........... ડાયસેક્કેરાઇડ આવેલ હોય છે.
    View Solution