$K_2S$ દ્રાવણની $pH$ = ?
  • A$7$
  • B$7$ થી ઓછી
  • C$7$ કરતા વધુ
  • D$0$
Medium
Download our app for free and get startedPlay store
c
\(K_2S\) દ્રાવણ \(WASB\) દ્બારા બને છે આથી દ્રાવણની \(pH\, 7\) કરતા વધુ હોય છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એસિડ-બેઇઝ અનુમાપનના તત્વયોગમિતિય બિંદુએ $pH$ નો ઝડપી ફેરફાર એ સૂચક પરિમાપનનો પાયો છે. સંયુગ્મ એસિડ $HIn $ અને બેઇઝ $In ^-$ ની સાંદ્રતાના ગુણોતરની $pH$ સાથેના સંબંધની રજૂઆત ......... 
    View Solution
  • 2
    નિર્બળ એસિડ, $HA$ એ $0.01\, M$ જલીય દ્રાવણમાં $10\%$ આયનીકરણ હોવાનું જોવા મળે છે.$HA$માં $0.1\, M$ અને $NaA$માં $0.05\, M$ના દ્રાવણની $pH$ ગણો.
    View Solution
  • 3
    વિધાન-$1$ : પાણીમાં ઓર્થોબોરિક એસિડ એ નિર્બળ મોનોબેઝિક એસિડ તરીકે વર્તેં છે ?

    વિધાન - $2$ : પાણીમાં ઓર્થોબોરિક  એસિડ પ્રોટોન દાતા તરીકે વર્તેં છે.

    View Solution
  • 4
    જો હાઇડ્રેઝિન $N_2H_4$ નો બેઇઝ આયનીકરણ અચળાંક $9.6\times 10^{-9}$ હોય, તો ક્ષાર $N_2H_5Cl$ ના $0.1\,M$ દ્રાવણનું જળવિભાજન કેટલા ટકા થશે ?
    View Solution
  • 5
    આપેલ દ્રાવણમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા $6 \times 10^{-4}$ છે. તો $pH$.........
    View Solution
  • 6
    કેટલાંક સરળતાથી દ્રાવ્ય થાય તેવા વિદ્યુત વિભાજ્યની દ્રાવ્યતા ગુણાકાર નીચે મુજબ છે. તેઓની મોલર દ્રાવ્યતાનો ચડતો ક્રમ.....

    $(a)$ અણુસૂત્ર : $MX$, દ્રાવ્યતા/ગુણાકાર $4.0 \times 10^{-20}$ 

    $(b)$ અણુસૂત્ર : $P_2O$, દ્રાવ્યતા/ગુણાકાર $3.2 \times 10^{-11}$

    $(c)$ અણુસૂત્ર : $LY_3$, દ્રાવ્યતા/ગુણાકાર $2.7 \times 10^{-31}$

    View Solution
  • 7
    $Gd(OH)_3$ માટે $K_{sp}$ મૂલ્ય $2.7 \times10^{-23}$ છે. જે $ Gd(OH)_3$ એ કેટલી $pH$ એ અવક્ષેપ મળશે ?$ (log \,3 = 0.48)$
    View Solution
  • 8
    ઓક્ઝેલિક એસિડ  $pK_1$
    મેલોનીક એસિડ  - $pK_2$
    હેપ્તેનડાયોઈક એસિડ - $pK_3$

    જ્યાં  $pK_1 , pK_2, pK_3$પ્રથમ આયનીકરણ અચળાંક  છે. ખોટો ક્રમ કયો  છે

    View Solution
  • 9
    ...... બ્રોન્સ્ટેડ એસિડ તેમજ બ્રોન્સ્ટેડ બેઈઝ એમ બંને તરીકે વર્તેં છે.
    View Solution
  • 10
    તટસ્થીકરણ પ્રક્રિયાના પરિણામે....... નિપજ મળે છે.
    View Solution