$KCl, KF$ અને $KBr$ ના દ્રાવણમાંથી જ્યારે $KI$ પસાર કરાવામાં આવે ત્યારે,
  • A$Cl_2$ અને $Br_2$ મૂક્ત થાય છે.
  • B$Cl_2$ મૂક્ત થાય છે.
  • C$Cl_2,Br_2$ અને $F_2$ મૂક્ત થાય છે.
  • D
    આમાંની કોઈ નહિ
Easy
Download our app for free and get startedPlay store
d
હેલોજનમાં આયોડીન સૌથી ઓછી વિદ્યુતઋણતા ધરાવતો હોવાથી તે અન્ય કોઈ હેલોજનનું વિસ્થાપન કરી શકે નહિ.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    દરિયાઈ પાણીમાંથી બ્રોમિનના ઉત્પાદનમાં, બ્રોમાઇડ્સ ધરાવતી માતૃ પ્રવાહીને નીચે પૈકી કોની સાથે પ્રક્રિયા કરવામાં આવે છે
    View Solution
  • 2
    ઓઝોનના સંદર્ભમાં ખોટા વિધાનને ઓળખો.
    View Solution
  • 3
    નીચેનામાંથી કોણ અનુચુંબકીય છે?
    View Solution
  • 4
    પોટેશિયમ બ્રોમાઇડના જલીય દ્રાવણ ને કોની સાથે પ્રક્રિયા કરવામાં આવે છે જેથી બ્રોમિન મુક્ત થાય છે?
    View Solution
  • 5
    નીચેનામાંથી સૌથી પ્રબળ ઓક્સિડેશન કર્તા કયુ સંયોજન છે?
    View Solution
  • 6
    નીચેનામાથી ક્યો પદાર્થ એસિડીક છે?
    View Solution
  • 7
    એમોનિયાના ઉદીપકીય ઓક્સિડેશનમાં એક ઓક્સાઇડ રચાય છે જેનો ઉપયોગ $HN{O_3}$ બનાવવામાં થાય છે. આ ઓક્સાઇડ કયો છે?
    View Solution
  • 8
    નીચેનામાથી કોણ રંગીન કાર્બોનેટના અવક્ષેપ આપે છે?
    View Solution
  • 9
    $XeOF_2$ માં $Xe$ નો ઓક્સિડેશન આંક કેટલો છે?
    View Solution
  • 10
    કલોરિનના પાણીનો પીળો રંગ કોના કારણે ફેડ થઈ જાય છે:
    View Solution