કેલ્શિયમ લેક્ટેટ નિર્બળ કાર્બનિક એસિડનો ક્ષાર છે.કેલ્શિયમ લેક્ટેટનુ $0.5$ લિટર સંતૃપ્ત દ્રાવણ $0.13$ મોલ ક્ષાર ધરાવે છે. જો દ્રાવણની $p^{OH} = 5.6$ હોય, તો સંપૂર્ણ વિયોજન સ્વીકારતા લેક્ટિક એસિડનો $K_a$ કેટલો થશે ?
  • A$3.084$
  • B$3.05 \times 10^{-3}$
  • C$8.24$
  • D$8.28\times 10^{-4}$
Medium
Download our app for free and get startedPlay store
d
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એસિડ બેઇઝ સૂચક $K_a = 1.0 \times 10^{-5}$ છે. એસિડ સૂચકનો રંગ લાલ અને ભૂરા રંગમાં બેઝિક બનાવે છે. તો $80\%$ લાલ થી $80\%$ ભૂરામાં સૂચકનો રંગ પરિવર્તન કરવા $pH$ કેટલી રાખવામાં આવે ?
    View Solution
  • 2
    જ્યારે એમોનિયા પાણીમાં ઉમેરવામાં આવે ત્યારે તેની સાંદ્રતામાં ઘટાડો થાય તો નીચેનામાંથી કયું આયન જવાબદાર છે ?
    View Solution
  • 3
    જલીય દ્રાવણમાં કાર્બનિક એસિડ માટે આયનીકરણ અચળાંક $K_1$ $=$ $ 4.2 \times 10^{-7}$ અને $K_2 = 4.8 \times 10^{-11}$ છે તો કાર્બનિક એસિડનાં $ 0.034\,M $ દ્રાવણનાં સંતૃપ્તી માટે સાચું વિધાન પસંદ કરો.
    View Solution
  • 4
    $25\,^oC$ તાપમાને $PbI_2$ ની દ્રાવ્યતા  $0.7\, g\, L^{-1}$ છે,તો આ તાપમાને $PbI_2$ નો દ્રાવ્યતા ગુણાકાર જણાવો. ($PbI_2$ નું મોલર દળ $461.2\, g\, mol^{-1}$)
    View Solution
  • 5
    કયો આયન એસિડ ગુણધર્મ ધરાવતો નથી ?
    View Solution
  • 6
    જો $K_{sp}\, 0.001435$ ગ્રામ $AgCl\, 100\, ml$ પાણીમાં હાજર હોય તો $k_{sp}$ ગણો.
    View Solution
  • 7
    કયા સંતુલનમાં એવું દર્શાવે છે લુઇસ એસિડ બેઇઝ પ્રક્રિયા છે પણ બ્રોન્સ્ટેડ એસિડ બેઇઝ પ્રક્રિયા નથી ?
    View Solution
  • 8
    $AgCl$ ના  દ્રાવ્યતા ગુણાકાર $8 \times 10^{-6}$ છે. તો $0.01\, M\, NaCl$ ની દ્રાવ્યતાની હાજરીમાં નવી દ્રાવ્યતા શોધો.
    View Solution
  • 9
    જો $HCN$ નું વિયોજન અચળાંક $10^{-7}$ છે તો $KCN [10^{-3} M$] ના મિલી મોલર દ્રાવણની $pH, h$ અને [$OH$] ના મુલ્ય અનુક્રમે શું હશે ?
    View Solution
  • 10
    નિર્બળ એસિડ $HX$ સાથે $K_a = 1 \times 10^{-5}$ ની $NaOH$ સાથે પ્રક્રિયાથી $NaX$ આપે છે. $NaX\, 0.1$ ના જલીય દ્રાવણ માટે કેટલા $\% \,M$ જલ વિભાજન.....$\%$ થાય ?
    View Solution