કેન્દ્ર - અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યે ........... ને કારણે એરાઇલ હેલાઇડ એ આલ્કાઈલ હેલાઇડ કરતા ઓછા સક્રિય હોય છે.
  • A
    ઓછા સ્થાયી કાર્બોનિયમ આયનને કારણે
  • B
    સંસ્પંદન સ્થાયીત્વ
  • C
    લાંબો કાર્બન-હેલોજન બંધ
  • D
    પ્રેરક અસર
Diffcult
Download our app for free and get startedPlay store
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આલ્કીલ હેલાઈડની જલીય આલ્કલી દ્વારા આલ્કલાઈન હાઈડ્રોલિસીસની પ્રક્રિયામાં જો આલ્કલીની સાંદ્રતા બમણી કરવામાં આવે, તો પ્રક્રિયા ......
    View Solution
  • 2
    ઇથિલિન ડાયક્લોરાઇડની જલીય $KOH$ સાથેની પ્રક્રિયા ......... આપે છે.
    View Solution
  • 3
    નીચેનામાંથી આલ્કાઇલ હેલાઇડના ઉત્કલનબિંદુનો સાચો ક્રમ ક્યો છે ?
    View Solution
  • 4
    આયોડિનનો ચેપનાશક તરીકેનો ગુણ ........ ને લીધે છે.
    View Solution
  • 5
    કાર્બન ક્લોરિન બંધનું અયુગ્મિત વિયોજન ..... આપે છે.
    View Solution
  • 6
    $S_N1$ પ્રક્રિયા માટે નીચેના ભાગોની પ્રતિક્રિયાશીલતાનો વધતો ક્રમ કયો છે ?

    $(I)\,\begin{array}{*{20}{c}}
      {C{H_3}CHC{H_2}C{H_3}} \\ 
      {|\,\,\,\,\,\,\,\,\,\,\,} \\ 
      {Cl\,\,\,\,\,\,\,\,\,} 
    \end{array}$

    $(II)\,CH_3CH_2CH_2Cl$

    $(III)\,H_3CO-C_6H_4-CH_2Cl$

    View Solution
  • 7
    બે કાર્બનિક પદાર્થના મિશ્રણને ઇથર દ્રાવણમાં સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરતા આઇસોબ્યુટેનને નીપજ તરીકે મળે છે. તે બે ક્લોરીન પદાર્થો કયા હશે ?
    View Solution
  • 8
    ઇથાઇલ ક્લોરાઇડની પોટેશિયમ સાયનાઇડ સાથેની પ્રક્રિયાથી મળતી નીપજનુ સોડિયમ અને આલ્કોહોલ વડે રિડક્શન કરતા ............... મળે છે.
    View Solution
  • 9
    $1-$મિથાઇલ ઇથિલીન ઓકસાઈડ નો જ્યારે વધુ પડતા $HBr$ સાથે પ્રક્રિયા  કરવામાં આવે છે ત્યારે શું ઉત્પન્ન થાય છે?

     

    View Solution
  • 10
    ${S_N}^2$ ક્રિયાવિધિ દ્વારા તૃતીયક આલ્કાઈલ હેલાઇડ્સ પ્રાયોગીક વિસ્થાપનમાં નિષ્ક્રિય છે , કારણ કે
    View Solution