ખિસ્સાની કરચલી કોણે દૂર કરી આપી ? કેવી રીતે ? 
Download our app for free and get startedPlay store
ખિસ્સાની કરચલી ધોબીભાઈએ ઇસ્ત્રી ગરમ કરી, તેના પર ફેરવીને દૂર કરી આપી.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ખિસ્સું નીરજભાઈની સાથે ભણે, રમે, જમે, સુએ છે તો તે હવે ગંદું થશે ? તે ગંદું થશે તો નીરજભાઈ તેનું શું કરશે ? કેમ ?
    View Solution
  • 2
    અક્ષય નાનો હોવા છતાં એને માનથી કેમ બોલાવે છે ? 
    View Solution
  • 3
    અક્ષય હોશિયાર છે કે નહી ? કેવી રીતે ખબર પડી ? 
    View Solution
  • 4
    તમે મોટા થઈને ખિસ્સામાં કઈ કઈ વસ્તુઓ રાખશો ? કેમ ?
    View Solution
  • 5
    દાંત આખી જાન લઈને આવ્યા છે, એવું કેમ કહ્યું હશે ? 
    View Solution
  • 6
    બુશકોટભાઇએ ખિસ્સાને કેવું કહ્યું ? 
    View Solution
  • 7
    ખિસ્સું સૂરજદાદાથી  કેમ ડરી ગયું? 
    View Solution
  • 8
    ‘ખિસ્સાને શર્ટ પર સીવવું' આ વાત વાર્તામાં બીજી કઈ કઈ રીતે કહેવાઈ છે ?
    View Solution
  • 9
    ખિસ્સા પર કોણે વહાલથી હાથ ફેરવ્યો ? 
    View Solution
  • 10
    ખિસ્સું ફેરફુદરડી શા માટે ફરે છે ?
    View Solution