ખિસ્સું નીરજભાઈની સાથે ભણે, રમે, જમે, સુએ છે તો તે હવે ગંદું થશે ? તે ગંદું થશે તો નીરજભાઈ તેનું શું કરશે ? કેમ ?
Download our app for free and get startedPlay store
ખિસ્સે નીરજભાઈની સાથે ભણે, રમે, જમે, સૂએ છે તો તે ગંદું થશે જ. તે ગંદું થશે તો નીરજભાઈ બુશકોટને ધોવા આપી દેશે, કારણ કે નીરજભાઈને ગંદુ ખિસું ગમતું નથી.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    અક્ષય નાનો હોવા છતાં એને માનથી કેમ બોલાવે છે ? 
    View Solution
  • 2
    અક્ષય હોશિયાર છે કે નહી ? કેવી રીતે ખબર પડી ? 
    View Solution
  • 3
    ‘ખિસ્સાને શર્ટ પર સીવવું' આ વાત વાર્તામાં બીજી કઈ કઈ રીતે કહેવાઈ છે ?
    View Solution
  • 4
    દાંત આખી જાન લઈને આવ્યા છે, એવું કેમ કહ્યું હશે ? 
    View Solution
  • 5
    બુશકોટભાઇએ ખિસ્સાને કેવું કહ્યું ? 
    View Solution
  • 6
    તમે મોટા થઈને ખિસ્સામાં કઈ કઈ વસ્તુઓ રાખશો ? કેમ ?
    View Solution
  • 7
    ખિસ્સાની કરચલી કોણે દૂર કરી આપી ? કેવી રીતે ? 
    View Solution
  • 8
    ખિસ્સું સૂરજદાદાથી  કેમ ડરી ગયું? 
    View Solution
  • 9
    ખિસ્સા પર કોણે વહાલથી હાથ ફેરવ્યો ? 
    View Solution
  • 10
    ખિસ્સું ફેરફુદરડી શા માટે ફરે છે ?
    View Solution