Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 11 કૉમર્સઆંકડાશાસ્ત્રનિદર્શન પદ્ધતિઓ2 Marks
Question
કઈ પરિસ્થિતિમાં નિદર્શન અનિવાર્ય છે ?
✓
Answer
નિદર્શન નીચે અનુસાર ની પરિસ્થિતિમાં અનિવાર્ય છે. → સમષ્ટિમાં એકમોની સંખ્યા ખુબ મોટી હોય. → સમષ્ટિના એકમો ભૌગોલીક દ્રષ્ટીએ વિશાળ વિસ્તારમાં ફેલાયેલા હોય. → એકમોનો નાશ થતો હોય એટલે કે તપાસ દરમિયાન એકમ નાશ પામતો હોય.ઉદાહરણ તરીકે, ઇલેક્ટ્રિક બલ્બના આયુષ્યની તપાસ.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.