વિધાન $I : $શુદ્ધ, એનિલિન અને બીજા એરાઈલએમાઈન સામાન્ય રીતે રંગવિહીન હોય છે.
વિધાન $II :$ વાતાવરણીય રિડકશનના કારણે સંગ્રહ કરેલ એરાઈલએમાઇન રંગીન બને છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.

image$\xrightarrow{{A{c_2}O}}A\mathop {\xrightarrow{{B{r_2}}}}\limits_{C{H_3}COOH} B\mathop {\xrightarrow{{{H_2}O}}}\limits_{{H^ + }} C$ 