કિરાલીટીના સંદર્ભમાં ખોંટુ વિધાન શોધો.
  • Aહેલોઆલ્કેનના $S _{ N } 2$ પ્રક્યિા વડે મળતી નીપજ સક્રિય સ્થાન પર કિરાલીટી ધરાવે છે જે વિન્યાસનું વ્યુત્ક્રમણ (inversion of configuration) દર્શાવે છે.
  • B
    પ્રતિબિંબીઓ એકબીજા પર આધ્યારોપિત થાય તેવા પ્રતિબિંબો (mirror images) છે.
  • C
    એક રેસેમિક મિશ્રણ એ શૂન્ય પ્રકાશીય ભ્રમણ દર્શાવે છે.
  • D$S _{ N } 1$ પ્રક્રિયા બંને પ્રતિબિંબીઓ (ઈનાન્શીયોમર્સ) ની $1: 1$ મિશ્રણ નીપજ આપે છે.
NEET 2022, Easy
Download our app for free and get startedPlay store
b
Enantiomers are non-superimposable mirror images of each other.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    મોનોસેકરાઇડને ડાઈસેકેરાઇડથી અલગ કરવા માટે નીચેનામાંથી કયા રાસાયણિક કસોટીનો ઉપયોગ થાય છે?
    View Solution
  • 2
    કોષપટલ મુખ્યત્વે ........ના બનેલા છે.
    View Solution
  • 3
    $DNA $ માં બેઇઝ એકમો વચ્ચે જોડ ....... દ્વારા થાય છે.
    View Solution
  • 4
    રાસાયણિક રીતે એસ્કોર્બિક એસિડ એટલે...... ?
    View Solution
  • 5
    હાઇપરગ્લાયકોમીયા એટલે ...
    View Solution
  • 6
    શરીરમાં ચરબી, પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટના ચયાપચયની ક્રિયા ક્યા અંતઃસ્ત્રાવ દ્વારા નિયંત્રિત થાય છે ?
    View Solution
  • 7
    ચરગાફનો નિયમ બતાવે છે કે સજીવોમાં .........
    View Solution
  • 8
    નીચેનીમાંથી કઈ સૌથી વધારે મીઠી શર્કરા છે?
    View Solution
  • 9
    નીચેના પૈકી ક્યો પદાર્થ કુદરતમાં વિપુલ માત્રામાં મળે છે?
    View Solution
  • 10
    ગ્લુકોઝને $HCl  $ ની હાજરીમાં મિથેનોલ સાથે ગરમ કરતાં $\alpha $ અને $\beta $ મિથાઈલ ગ્લુકોસાઈડ મળે છે. આથી તેમાં શું હશે ?
    View Solution