કિરાલીટીના સંદર્ભમાં ખોંટુ વિધાન શોધો.
  • Aહેલોઆલ્કેનના $S _{ N } 2$ પ્રક્યિા વડે મળતી નીપજ સક્રિય સ્થાન પર કિરાલીટી ધરાવે છે જે વિન્યાસનું વ્યુત્ક્રમણ (inversion of configuration) દર્શાવે છે.
  • B
    પ્રતિબિંબીઓ એકબીજા પર આધ્યારોપિત થાય તેવા પ્રતિબિંબો (mirror images) છે.
  • C
    એક રેસેમિક મિશ્રણ એ શૂન્ય પ્રકાશીય ભ્રમણ દર્શાવે છે.
  • D$S _{ N } 1$ પ્રક્રિયા બંને પ્રતિબિંબીઓ (ઈનાન્શીયોમર્સ) ની $1: 1$ મિશ્રણ નીપજ આપે છે.
NEET 2022, Easy
Download our app for free and get startedPlay store
b
Enantiomers are non-superimposable mirror images of each other.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેના પૈકી ક્યુ વિધાન સાચું છે ?
    View Solution
  • 2
    $D-$ ગ્લુકોઝ અને $D-$  ફ્રુટોઝ કોના  દ્વારા અલગ કરી શકાય છે
    View Solution
  • 3
    પ્રોટીન શેના બનેલા હોય છે?
    View Solution
  • 4
    $DNA$ અને $RNA$ બંનેમાં વિષમચક્રીય બેઇઝ અને ફોસ્ફેટ એસ્ટર શૃંખલા ......... પર છે.
    View Solution
  • 5
    જે  લિંકેજ દ્વારા બે ન્યુક્લિયોટાઈડ એક સાથે જોડાય છે તે __________તરીકે જાણીતું છે.
    View Solution
  • 6
    $DNA$ નું બંધારણ દ્વિસર્પીલ હોવાનું કારણ .... છે.
    View Solution
  • 7
    નીચેનામાંથી કયું વિધાન એ સુક્રોઝ માટે સાચું નથી ?
    View Solution
  • 8
    નીચેના પૈકી ક્યુ ચરબીદ્રાવ્ય વિટામિન છે?
    View Solution
  • 9
    નીચે પૈકી ક્યા વિટામિની ઊણપથી રતાંધળપણાની ખામી જોવા મળે છે ?
    View Solution
  • 10
    માલ્ટોઝમાં બે મોનોમર્સ છે....
    View Solution