ક્લેઈઝન-સ્મીથ પ્ર્ક્રિયામાં, $87 \mathrm{~g}$ એસિટોન નો ઉપયોગ કરીને $351 \mathrm{~g}$ ડાયબેન્ઝાલએસિટોન બનાવવા માટે ........... $g$ બેન્ઝાલ્ડીહાઈડ નો જથ્થો જરૂરી છે. (નજીક નો પૂર્ણાક)
  • A$317$
  • B$318$
  • C$320$
  • D$325$
JEE MAIN 2024, Medium
Download our app for free and get startedPlay store
b
Claisen Schmidt reaction

(Image)

\(\mathrm{mw}\) of benzaldehyde \(=106\)

\(106 \times 3=318 \mathrm{gm}\). Benzaldehyde is required to give \(1.5 \mathrm{~mole}\) (or \(351 \mathrm{gm}\) ) product

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $C_9H_{10}O_2$ અણુસૂત્ર ધરાવતો એસ્ટર$(A)$ ને વધુ પ્રમાણમાં $CH_3MgBr$ સાથે પ્રક્રિયા કરાવવામાં આવે છે અને તેથી બનતાં નીપજને સાંદ્ર $H_2SO_4$ સાથે પ્રક્રિયા કરતાં ઓલેફીન$(B)$ બને છે $B$ નું ઓઝોનાલીસીસ $C_8H_8O$ સૂત્રવાળો કિટોન આપે છે. તો $A$ નું બંધારણ શું હશે ?
    View Solution
  • 2
    નીચે આપેલ રાસાયણિક પ્રક્રિયામાં મધ્યવર્તી સંયોજન $'\mathrm{X}'$ શોધો.
    View Solution
  • 3
    વિધાન : હાઈડ્રોક્સિકિટોન્સનો ગ્રિગ્નાર્ડની ઉપયોગ પ્રક્રિયામાં સીધો થતો નથી.

    કારણ : ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક હાઇડ્રોક્સિલ સમૂહ સાથે પ્રક્રિયા આપે છે

    View Solution
  • 4
    ઉપર ની રાસાયણિક પ્રક્રિયા શ્રેણી માં $"A"$ અને $"B"$ અનુક્રમે શોધો.
    View Solution
  • 5
    $C _6 H _8$ એક હાઇડ્રોકાર્બન ' $X$ ' તે તેના એક $moles$ માટે ઉદ્દીપકીય હાઇડ્રોજીનેશન માટે $H _2$ ના બે $moles$ નો ઉપયોગ કરે છે. ' $X$ ' નુ ઓઝોનાલિસિસ એ મિથેનડાયકાર્બાલ્કીહાઈડ ના બે $moles$ નીપજે આપે છે. હાઈડ્રોકાર્બન ' $X$ ' શોધો.
    View Solution
  • 6
    નીચેની પ્રકિયા ક્રમની નીપજ કઈ હશે ?
    View Solution
  • 7
    $(A)$ શું હશે ?
    View Solution
  • 8
    જલીય $\mathrm{NaOH}$ નો ઉપયોગ કરીને આલ્કલાઈન પરિસ્થિતિઓ હેઠળ બે moles બેન્ઝાલ્ડીહાઈડ અને એક mole એસિટોન ની પ્રક્રિયા કર્યા બાદ ગરમ કરતાં ' $x$ ' મુખ્ય નીપજ તરીકે જોવા મળે છે નીપજ ' $x$ ' માં $\pi$ બંધની સંખ્યા. . . . . . . . છે.
    View Solution
  • 9
    કાર્બોનીલ સંયોજનોને કારણે કેંદ્રાનુરાગીનો  ઉમેરો થાય છે કારણકે ....
    View Solution
  • 10
    ઉપર નું રૂપાંતરણ મેળવવા માટે કયા ઉદીપક નો ઉપયોગ થાય છે ?
    View Solution