કણાભસૂત્રના સંદર્ભમાં ખોટું વિધાન પસંદ કરો.
  • A
    તે વિભાજન દ્વારા વહેંચાય છે.
  • Bઆધારક એક વલયાકાર $DNA$ ધરાવે છે.
  • C
    ક્રિસ્ટી સપાટી વિસ્તાર ઘટાડે છે.
  • D તેઓ $ATP$ ના સ્વરૂપમાં કોષીય શક્તિ પેદા કરે છે.
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પુષ્પનો રંગ $.................$ ના કારણે હોય છે.
    View Solution
  • 2
    ........એ નીલહરિત લીલનું લક્ષણ છે.
    View Solution
  • 3
    વનસ્પતિ કોષની કોષદીવાલના બંધારણમાં $.........$ જોવા મળતું નથી.
    View Solution
  • 4
    ન્યુક્લિઓપ્રોટીન શેમાં સંશ્લેષિત થાય છે ?
    View Solution
  • 5
    કણાભસૂત્ર અને હરિતકણ,
    $(a)$ અર્ધ-સ્વયં સંચાલિત અંગિકાઓ છે.
    $(b)$ પૂર્વ અસ્તિત્વ ધરાવતી અંગિકાઓના વિભાજનથી ઉત્પન્ન થાય છે. તેઓમાં $DNA$ હોય છે. પરંતુ પ્રોટીનનું સંશ્લેષણ કરતી રચનાઓ જોવા મળતી નથી.
    નીચે આપેલા વિકલ્પો પૈકી કયો એક વિકલ્પ સાચો છે?
    View Solution
  • 6
    સુકોષકેન્દ્રી કોષમાં રિબોઝોમનો પ્રકાર .....
    View Solution
  • 7
    નીચે આપેલ કોષરસકંકાલની રચના સાથે સંકળાયેલ નથી.
    View Solution
  • 8
    ગ્રામ અભિરંજકને શોષી લે તેવા બેક્ટેરિયાને શું કહેવાય $?$
    View Solution
  • 9
    જીવાણુ કયા આકારમાં જોવા મળતા નથી?
    View Solution
  • 10
    સમિતાયા કણ .......... .
    View Solution