કણાભસૂત્રના સંદર્ભમાં કયું વિધાન સત્ય નથી ?
  • A  તે $0.02 - 1.0 \,M$ વ્યાસ અને $1.0 - 4.11\, M$ લંબાઈ ધરાવે છે.
  • B
      તે ક્રિસ્ટી ધરાવે છે.
  • C
      શક્તિનો સંગ્રહ કરે છે અને મુક્ત કરે છે.
  • D તે $DNA$ ધરાવે છે.
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કેટલા પ્રકારના કોષો જાણીતા છે?
    View Solution
  • 2
    કોષીય કંકાલ શાનું બનેલું છે?
    View Solution
  • 3
    કોષમાં આવેલ વિસ્તરણ પામેલું તંતુમય પ્રોટીનયુક્ત રચનાનું જાળું કે જે કોષના આકાર જાળવવામાં મદદ કરે છે તેને ......કહે છે
    View Solution
  • 4
    નીચે આપેલ વનસ્પતિકોષમાં $P,Q$ અને $R$ શું છે ?
    View Solution
  • 5
    $P -$ વિધાન : કોષ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. $Q -$ કારણ : નવા કોષનું સર્જન પૂર્વે અસ્તિત્વ ધરાવતા કોષમાંથી થતું નથી.
    View Solution
  • 6
    પ્રસરણથી થતા પાણીનાં વહનને શું કહેવાય છે ?
    View Solution
  • 7
    નીચેનામાંથી કઈ અંગિકાને અંતઃપટલતંત્રના ધટક માનવામાં આવે છે?
    View Solution
  • 8
    .......ની શોધ માટે રોબર્ટ બ્રાઉન ખૂબ જ જાણીતા છે.
    View Solution
  • 9
    કોણે જોયું કે, વનસ્પતિઓ જુદા જુદા પ્રકારના કોષોની બનેલી છે ?
    View Solution
  • 10
    વાયુ રસધાની, એકલ આવરણ તંત્ર, કોષરસકંકાલ, બિનસોલ્યુલોઝિક દીવાલ, સૂક્ષ્મતંતુ, કોષરસીય સ્ટ્રીમિંગમાં કોઈ પણ કોષ અંગિકાઓનો અભાવ

    ઉપરમાંથી કેટલા લક્ષણો આદિકોષકેન્દ્રી કોષ સાથે જોડાયેલા છે

    View Solution