કણાભસૂત્રના સંદર્ભમાં નીચે પૈકીનું કયું વિધાન સાચું નથી $?$
  • A
    બાહ્યપટલ કાર્બોદિતો, ચરબી અને પ્રોટીન્સના મોનોમર્સ માટે પ્રવેશશીલ છે.
  • B
    વીજાણુ પરિવહન સાથે સંકળાયેલા ઉત્સેચકો બાહ્ય પટલમાં ખૂંપેલા હોય છે.
  • C
    અંતર્વલનને લીધે અંતઃપટલ ગુંચળાદાર હોય છે.
  • Dકણાભસૂત્રીય આધારક એકજ ચક્રીય $\text{DNA}$ અણુ તેમજ રીબોઝોમ ધરાવે છે.
NEET 2019, Easy
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી ક્યાં સજીવમાં આપેલ સંરચના જોવા મળતી નથી?
    View Solution
  • 2
    વિધાન $‘X’$ : આધારકણિકાઓ, પક્ષ્મો અને કશાનાં નિર્માણમાં સંકળાય છે.

    વિધાન $‘Y’$ : કોષકેન્દ્રિકાઓ કોષકેન્દ્ર અને રંગસૂત્ર દ્રવ્ય ધરાવે છે.

    View Solution
  • 3
    જીવાણુમાં સૌથી બહાર આવેલ જાડું અને સખત સ્વરૂપનું સ્તર:
    View Solution
  • 4
    નીચેના પૈકી કઈ સંગ્રાહક કણીકાઓનો જીવાણુના કોષરસમાં અભાવ હોય છે ?
    View Solution
  • 5
    પ્રાણીકોષમાં તેનો અભાવ પરંતુ વનસ્પતી કોષમાં તેની હાજરી
    View Solution
  • 6
    રિબોઝોમ એ કંઈ પ્રક્રિયા માટેનું સ્થાન છે ?
    View Solution
  • 7
    વનસ્પતિકોષોમાં મધ્યપટલ ......... ધરાવે છે, જ્યારે લીલની કોષદીવાલ ......... ધરાવે છે.
    View Solution
  • 8
    શાની અંદર ગોલ્ગીકાય આવેલી હોતી નથી?
    View Solution
  • 9
    દ્વિધુુુવીય ત્રાક રંગસૂત્રના ....... ભાગ સાથે જોડાય છે.
    View Solution
  • 10
    કેટલાંક રંગસૂત્રો ચોક્કસ જગ્યાએ અરંજિત દ્વિતીયક રચનાઓ ધરાવે છે, નાના ટૂકડા જેવી દેખાતી આ રચનાઓને શું કહે છે $?$
    View Solution