કણાભસૂત્રના સંદર્ભમાં નીચે પૈકીનું કયું વિધાન સાચું નથી $?$
  • A
    બાહ્યપટલ કાર્બોદિતો, ચરબી અને પ્રોટીન્સના મોનોમર્સ માટે પ્રવેશશીલ છે.
  • B
    વીજાણુ પરિવહન સાથે સંકળાયેલા ઉત્સેચકો બાહ્ય પટલમાં ખૂંપેલા હોય છે.
  • C
    અંતર્વલનને લીધે અંતઃપટલ ગુંચળાદાર હોય છે.
  • Dકણાભસૂત્રીય આધારક એકજ ચક્રીય $\text{DNA}$ અણુ તેમજ રીબોઝોમ ધરાવે છે.
NEET 2019, Easy
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કણાભસૂત્રમાં જોવા મળતા રિબોઝોમનો પ્રકાર કેવો છે
    View Solution
  • 2
    રંગકણમાં કયા પ્રકારના રંજકદ્રવ્યો આવેલા છે $?$
    View Solution
  • 3
    $.......$ માં મુખ્યત્વે લિગ્નીનનો ભરાવો થતો જોવા મળે છે.
    View Solution
  • 4
    સસ્તનમાં કણાભસૂત્રિય રિબોઝમ્સ ........છે
    View Solution
  • 5
    કોષનું ઉર્જાનું ચલણ કયું છે?
    View Solution
  • 6
    નીચે આપેલ વાકયો વાંચો.

    $I -$ પુટિકાઓ, નલિકાઓ અને પટલિકાઓ સ્વરૂપે હોય.

    $II -$ કોષદિવાલના વિસ્તૃતિકરણથી નિર્માણ પામે.

    $III -$ ઉત્સેચકની માત્રામાં વધારો કરવામાં મદદરૂપ થાય.

    $IV -$ શ્વસન અને સ્ત્રાવી પ્રક્રિયાઓ સાથે સંકળાય.

    મેસોઝોમ્સ માટે નીચેનામાંથી ક્યો વિકલ્પ યોગ્ય છે.

    View Solution
  • 7
    દ્વિતીયક સંકોચન પછીના રંગસૂત્રના ભાગને $......$ કહે છે.
    View Solution
  • 8
    આપેલી આકૃતિમાંથી $X,Y$ અને $Z$ ભાગ ઓળખો.
    View Solution
  • 9
    $.......$ ની શોધ માટે રોબર્ટ બ્રાઉન ખૂબ જ જાણીતા છે.
    View Solution
  • 10
    શાની અંદર ગોલ્ગીકાય આવેલી હોતી નથી $?$
    View Solution