કોઈ બિંદુ $P$ ની પૃથ્વીની સપાટીથી ઉંંચાઈ પૃથ્વીના વ્યાસ જેટલી છે. જો પૃથ્વીની સપાટી ઉપર ગુરુત્વપ્રેવગનું મૂલ્ય $g$ હોય તો બિંદુ $P$ આગળ ગુરુત્વપ્રવેગનું મૂલ્ય કેટલું હશે?
A$g / 2$
B$g / 4$
C$g / 3$
D$g / 9$
JEE MAIN 2022, Medium
Download our app for free and get started
d \(g =\frac{ Gm }{ r ^{2}}\)
\(g ^{\prime}=\frac{ Gm }{(3 r )^{2}}\)
\(g ^{\prime}=\frac{ Gm }{9 r ^{2}}\)
\(g ^{\prime}=\frac{ g }{9}\)
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$m$ દળના એક કણને પૃથ્વીની સપાટી પરથી $u$ વેગ સાથે ઉપર તરફ ફેંકવામાં આવે છે. પૃથ્વીનું દળ અને ત્રિજ્યા અનુક્રમે $M$ અને $R$ છે. $G$ ગુરુત્વાકર્ષણ અચળાંક અને $g$ ગુરુત્વાકર્ષણને કારણે પૃથ્વીની સપાટી પરનો પ્રવેગ છે. $u$ નું ન્યૂનતમ મૂલ્ય કે જેથી કણ પૃથ્વી પર પાછો ન આવે?
બે ગ્રહ જેના દળ ${m_1}$ અને ${m_2}({m_1} > {m_2})$ જે પૃથ્વીની ફરતે ${r_1}$ અને ${r_2}({r_1} > {r_2})$ ત્રિજ્યાની કક્ષા માં ભ્રમણ કરે છે .તો ${v_1}$ અને ${v_2}$ માટે શું સાચું થાય ?
$M$ અને $5M$ દળ ધરાવતાં બે ગોળાકાર પદાર્થોની ત્રિજયા અનુક્રમે $R$ અને $2R$ વચ્ચેનું શરૂઆતમાં અંતર $12R$ હોય ત્યારે મુકત પતન કરાવવામાં આવે છે. જો તેઓ માત્ર ગુરુત્વાકર્ષણ બળથી એકબીજાને આકર્ષતા હોય, તો સંઘાત પહેલાં નાના પદાર્થે કેટલું અંતર કાપ્યું હશે?
$1\,kg$ દળ ધરાવતા પદાર્થ માટે તેને પૃથ્વીની સપાટીથી પૃથ્વીની ત્રિજ્યા કરતાં ત્રણ ગણી ઊંચાઈએ લઈ જતાં તેણે પ્રાપ્ત કરેલી સ્થિતિ ઊર્જા $......MJ$ થશે.( $g =10 ms ^{-2}$ અને પૃથ્વીની ત્રિજ્યા = $6400\,km )$