કોઈ ચોક્કસ તાપમાને ક્ષાર $MX_2$ ના જલીય દ્રાવણનો વોન્ટ હોફ અવયવ $2$ તો આ ક્ષારના જલીય દ્રાવણ માટે વિયોજન અંશ જણાવો. 
  • A$0.50$
  • B$0.33$
  • C$0.67$
  • D$0.80$
JEE MAIN 2016, Medium
Download our app for free and get startedPlay store
a
\((a)\) Van't Hoff factore \((i)\)

\(=\,\frac {No.\, of\, particles\, after \,association\, or \,dissociation}{No.\, of\, particles\, before\, association\, or \,dissociation}\)

For               \(M{X_2}\, \rightleftharpoons \,{M^{2 + }}\, + \,2{X^ - }\)

\(t\,=\,0\)             \(1\)              \(0\)              \(0\)

at.eq.                  \(1-\alpha \)       \(\alpha \)       \(2\alpha \)

Total no. of particles

\(=\,1\,-\,\alpha + \alpha +2\alpha \,=\,1+2\alpha \)

\(\therefore \) \(i\,=\,\frac {1+2\alpha }{1}\) \(=\,2\)

\(\therefore \alpha \,=\,0.50\) or \(50\%\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ઠારબિંદુ અવનયન માપન પદ્ધતિથી નક્કી કરેલુ બેન્ઝોઇક એસિડનું બેન્ઝિનમાંના દ્રાવણનુ ઠારબિંદુ ....... સાથે સંકળાયેલ છે.
    View Solution
  • 2
    નિર્બળ એસિડ $ (HX) $ નું $ 0.5 $ મોલલ જલીય દ્રાવણ $20\%$ આયનીકરણ પામે છે. જો પાણી માટે $K_f\,\,\,1.86\,K$  કિગ્રા મોલ$^{-1}$ તો દ્રાવણનું ઠારણબિંદુમાં ઘટાડો  ....... $K$ થાય.
    View Solution
  • 3
    બેરિયમ હાઇડ્રોક્સાઇડના $25\, mL$ દ્રાવણનું અનુમાપન $0.1$ મોલર હાઇડ્રોક્લોરિક એસિડના દ્રાવણ સાથે કરતા લિટર મૂલ્ય $35\, mL$ મળે છે. તો બેરિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણની મોલારિટી ....... થશે.
    View Solution
  • 4
    $0^o$ એ $20\% $ (વજન/કદ) નિર્જળ $CaCl_2$ દ્રાવણનાં અભિસરણ દબાણની ગણતરી કરો. $100 \%$ આયનીકરણ થાય છે.
    View Solution
  • 5
    એક લીટરમાં $ 8.6$  ગ્રામ યુરિયા ધરાવતા દ્રાવણએ $0.5\% $ વજન/કદ) કાર્બનિક અબાષ્પશીલ દ્રાવણ સાથે આઈસોટોનીક થાય છે, તો અણુભાર કેટલો થાય?
    View Solution
  • 6
    વિધુતવિભાજ્ય $X_3Y_2$ ના $0.25\, m$ દ્રાવણનુ $50 \%$ આયનીકરણ થાય તો વોન્ટ હોફ અવયવ ...... થશે.
    View Solution
  • 7
    $0.004\,M $ $Na_2SO_4$ અને $ 0.01\,M $ ગ્લુકોઝના જલીય દ્રાવણ આઈસોટોનીક છે તો $Na_2SO_4$ ના વિયોજન અંશ ........ $\%$ થાય.
    View Solution
  • 8
    પાણી માટે મોલલ અવનયન અચળાંક $1.86\,^oC/m$ છે. જો $342\, g$ ખાંડ $(C_{12}H_{22}O_{11})$ ને $1000\,g$ પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે, તો દ્રાવણનુ ઠારબિંદુ ............. $^o \mathrm{C}$ થશે.
    View Solution
  • 9
    નીચેનામાંથી કોણ રાઉલ્ટના નિયમનું ઋણ વિચલન દર્શાવતું નથી?
    View Solution
  • 10
    પીવાના પાણીનાં નમૂનામાં $CHCl_3$ ક્લોરોફોર્મથી ઘણું પ્રદૂષિત થાય છે જે કેન્સર પ્રેરક બને છે. આ પ્રદૂષણનું સ્તર $ 15\,ppm $ (વજનથી )હોય તો દળની ટકાવારીમાં દર્શાવો.
    View Solution