કોઇ એક ગ્રહનું દળ અને વ્યાસ એ પૃથ્વીની આનુષાંગિક રાશિઓ કરતા ત્રણ ગણા છે. પૃથ્વી પર સાદા લોલકનો આવર્તકાળ $2s$ છે. આજ લોલકનો ગ્રહ ઊપર આવર્તકાળ કેટલો હશે.
JEE MAIN 2019, Diffcult
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$\mathrm{R}_{1}=1 \;\mathrm{m}$ અને $\mathrm{R}_{2}=2\; \mathrm{m}$ ત્રિજ્યા અને $\mathrm{M}_{1}$ અને $\mathrm{M}_{2}$ દળ ધરાવતા બે ગોળા માટે ગુરુત્વાકર્ષી ક્ષેત્રનો ગ્રાફ આપેલ છે તો $\frac{\mathrm{M}_{1}}{\mathrm{M}_{2}}$ નો ગુણોત્તર કેટલો થાય?
એક ભૂસ્થિર ઉપગ્રહ પૃથ્વીની ફરતે $36000 \,km$ ની ત્રિજયાની કક્ષામાં ફરે છે તો પૃથ્વીની સપાટીથી થોડાક સો $km$ ની કક્ષામાં ફરતા ઉપગ્રહનો આવર્તકાળ ....... $hours$ થાય . $({R_{{\rm{Earth}}}} = 6400\,km)$
ગોળીય અવકાશગંગાની દળ ઘનતા તેના કેન્દ્રથી લાંબા અંતર $'r'$ પર $\frac{ K }{ r }$ મુજબ બદલાય છે. એક ક્ષેત્રમાં એક નાનો તારો $R$ ત્રિજયાની વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે તો તેના માટે આવર્તકાળ $T$ અને $R$ વચ્ચેનો સંબંધ શું થાય?
$m$ દળનો માણસ એ $M$ દળ અને $R$ ત્રિજ્યાના ગ્રહ તરફ પડે છે. તે સપાટીની નજીક પહોંચે છે ત્યારે જાણો છે કે તે ગ્રહના નાના હોલમાંથી પસાર થઈ જશે. જેવો તે તેમાં પ્રેવેશે છે તે જોવે છે કે તે ગ્રહ એ $2 M / 3$ જેટલા દળ અને બિંદુવત દળ $M / 3$ ના અવગણ્ય જાડાઈના બે ગોળાકાર જોડકા વડે બનેલો છે. તો માણસ દ્વારા અનુભવાતો ગુરુત્વકર્ષી બળનો તફાવત કેટલો હશે?