કોઇ સમયે $2:1$ ના પ્રમાણમાં રેડિયો એકિટવ તત્ત્વ લેવામાં આવે છે, તેમનાં અર્ધઆયુ $12$ અને $16$ કલાક છે, તો $2$ દિવસ પછી અવિભંજીત ભાગનો ગુણોત્તર કેટલો થાય?
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $ _7{N^{13}} $ ન્યુકિલયસનું $ _6{C^{13}} $ માં રૂપાંતર થાય,તો કયાં કણનું ઉત્સર્જન થાય?
    View Solution
  • 2
    $99 \%$ ન્યુક્લિયસનું વિભંજન થતાં લાગતો સમય .....
    View Solution
  • 3
    સૂર્યમાં કઇ પ્રક્રિયાથી ઊર્જા મળે છે.
    View Solution
  • 4
    એક ન્યુક્લિયસ ${ }^{220} X$ જે ક્ષય દરમિયાન $\alpha$-કણોનું ઉત્સર્જન કરે છે. જો જનિત ન્યુકલિયસની ઉર્જા $0.2\, MeV$, હોય તો પ્રક્રિયાનું $Q$ મૂલ્ય ........ $MeV$ શોધો.
    View Solution
  • 5
    પરમાણુનું કદ એ ન્યુક્લિયસના કદથી કેટલા ગુણાંકમાં વધુ હોય?
    View Solution
  • 6
    રેડિયોએકિટવ તત્ત્વ માટે $ t = 0 $ સમયે ન્યુકિલયસની સંખ્યા $ {N_0} $ છે, વિભંજન દર $R$ અને ન્યુકિલયસની સંખ્યા $N$ હોય,તો $R/N$ નો સમય વિરુધ્ધનો ગ્રાફ કેવો મળે?
    View Solution
  • 7
    ન્યુકિલયર સંલયન નીચેનામાંથી કઇ જોડમાં થાય છે?
    View Solution
  • 8
    ન્યુક્લિયોનદીઠ બંધન-ઊર્જા $(BE/A)$ વિરુદ્ધ પરમાણુદળાંક $(A)$ નો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. તો કયો વિકલ્પ સાચો થાય?
    View Solution
  • 9
    રેડિયોએકિટવ તત્ત્વનો સરેરાશ જીવનકાળ $5$ કલાક છે, તો $5$ કલાકમાં...
    View Solution
  • 10
    એક રેડિયોએકટિવ તત્વ $X$ એ છ $\alpha$-કણો અને $4\,\beta$-કણોનું ઉત્સર્જન કર્તો હોય અને ${ }_{82}^{208} Pb$ માં પરિણામે તો $X$ તત્વ એ
    View Solution