કોષકેન્દ્ર $DNA$ ની બનેલી કઈ રચના ધરાવે છે ?
  • A
      કોષકેન્દ્રિકા
  • B
      ન્યૂક્લિઓઇડ
  • C
      કોષકેન્દ્રરસ
  • D
      રંગસૂત્ર
Easy
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ..... એ જીવાણુના કોષરસસ્તરમાંથી ઉદ્દભવતી રચના નથી
    View Solution
  • 2
    નીચેના યોગ્ય જોડકાં ગોઠવો. 

       કોલમ  $(I)$     કોલમ  $(II)$ 
      $(a)$  મંદવહન   $(p)$  વધુ સાંદ્રતા તરફથી ઓછી સાંદ્રતા તરફ વહન , જેમાં શક્તિની જરૂર પડતી નથી
      $(b)$  સક્રિયવહન   $(q)$  સાંદ્રતા ઢોળાશની  દિશામાં થતું વહન , જેમાં વાહક અણુઓની જરૂર પડે છે
      $(c)$  અનુકૂલિત પ્રસારણ   $(r)$  સાંદ્રતા ઢોલાશ ની વિરુદ્ધ દિશામાં થતું વહન જેમાં શક્તિ ની જરૂર પડે છે
      $(d)$  આસૃતિ    $(s)$  દ્રાવકના અણુઓનું પ્રસારણ પટલની આરપાર થવાની ક્રિયા

     

    View Solution
  • 3
    ફોટોફૉસ્ફોરીકરણ દ્વારા $ATP$ ના નિર્માણ માટે જરૂરી દ્રવ્યો કયાં હોય છે?
    View Solution
  • 4
    $X$ અને $Y$ ની સાચી જોડી પસંદ કરો

         કોલમ   $X$      કોલમ    $Y$
      $(1)$  અંતઃ કોષરસજાળ   $(P)$  કોષના વિવિધ કર્યો માટે શકતી પુરી પાડે
      $(2)$  ગોલ્ગીગાય   $(Q)$  આધારકણિકાઓના નિર્માણમાં સંકળાય
      $(3)$  હરિતકણ   $(R)$  તેઓની ફરતે એકસ્તરીય પટલ હોય છે
      $(4)$  કણાભસૂત્ર   $(S)$  ગ્લાયકોલિપિડ અને ગ્લાયકો-પ્રોટીનનું સંશ્લેષણ સ્થાન
      $(5)$  લાયસોઝોમ્સ   $(T)$   પ્રકાશસંશ્લેષણ કરે
      $(6)$  તારાકેન્દ્ર   $(U)$  લિપિડનું સંશ્લેષણ

     

    View Solution
  • 5
    કોષરસસ્તરના વિસ્તરણને લીધે નીચેના પૈકી કોનું નિર્માણ થાય છે ?
    View Solution
  • 6
    બૅક્ટેરિયામાં શ્વસન માટેનું સ્થાન ................
    View Solution
  • 7
    જે કોષના કોષકેન્દ્રની ફરતે પટલના આવરણની ગેરહાજરી હોય તેવા કોષને ............. કહે છે.
    View Solution
  • 8
    $A$ : નીલહરિત લીલ આદીકોષકેન્દ્રી લીલ છે.

    $R$ : નીલહરિત લીલમાં રિબોઝોમ્સ $70\,\, s$ પ્રકારના છે.

    View Solution
  • 9
    તે બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી છે
    View Solution
  • 10
    વિધાન $A$ : સુકોષકેન્દ્રી કોષમાં આવેલી અંગિકાઓ પટલથી ઘેરાયેલી હોય છે.

     કારણ $R$ : આદિકોષકેન્દ્રી કોષમાં આવેલી અંગિકાઓ પટલવિહીન હોય છે. 

    વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

    View Solution