કોષકેન્દ્ર દૂર કરવામાં આવે તો શું થાય ?
  • A
      ચયાપચયનો દર વધે છે
  • B
      કોષ મૃત્યુ પામે છે
  • C
      ચયાપચયનો દર ઘટે છે
  • D
      કંઈ નહીં
Medium
Download our app for free and get startedPlay store
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ........ એ વાયુમુક્ત રસધાની ધરાવે છે.
    View Solution
  • 2
    આદિકોષકેન્દ્રી કોષના રિબોઝોમનો પેટાએકમ કેવા છે 
    View Solution
  • 3
    $S -$ વિધાન : કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે.

    $R -$ કારણ : બધા સજીવો કોષનાં બનેલા છે.

    View Solution
  • 4
    $.....$ નાના દઢલોમ જેવા તંતુઓ છે જે જીવાણુ કોષમાંથી બહાર ઉગે છે.
    View Solution
  • 5
    કોના આધારે રંગસૂત્રોના ચાર પ્રકારો પડે છે ?
    View Solution
  • 6
    નીચેના યોગ્ય જોડકાં ગોઠવો.

        કોલમ  $(I)$      કોલમ  $(II)$
      $(a)$  એક્રોસેન્ટ્રિક   $(p)$  સેટ્રોમીયર રંગસૂત્રોના મધ્યભાગથી સહેજ દૂર
      $(b)$  ટીલોસેન્ટ્રિક   $(q)$  સેન્ટ્રોંમીયર મધ્યમાં 
      $(c)$  સબમેટાસેન્ટ્રિક   $(r)$  સેન્ટોમિયર રંગસૂત્રોના અંતઃભાગ નજીક       
      $(d)$  મેટાસેન્ટીક   $(s)$  સેન્ટ્રોંમીયર રંગસૂત્રોના છેડે

     

    View Solution
  • 7
    નવા સંશ્લેષિત પ્રોટીનના નિર્માણ સાથે કઈ અંગિકા મુખ્યત્વે જવાબદાર છે, જે સામાન્યતઃ કાર્યરત હોય છે ?
    View Solution
  • 8
    $A$ : કણાભસૂત્ર કોષનું શક્તિઘર છે.

    $R$ : કોષીય શ્વસનની ક્રૅબ્સ ચક્ર અને ઑક્સિડેટિવ ફૉસ્ફોરીકરણની ક્રિયાનું સ્થાન કણાભસૂત્રમાં છે.

    View Solution
  • 9
    કોષવાદનું અંતિમ સ્વરૂપ આપનાર વૈજ્ઞાનિક :
    View Solution
  • 10
    કોષરસકંકાલ $.............$નું બનેલ છે. 
    View Solution