Question
કવિ ભારતના લોકો માટે શું કરવા ઇચ્છે છે $?$

Answer

કવિ ભારતના લોકો માટે આ પ્રમાણે કરવા ઈચ્છે છે : કોઈનું પણ શરીર ઉઘાડું અર્થાત્ વસ્ત્રો વિનાનું ન રહે. કોઈ પણ ભૂખ્યું ન સૂર્વે અર્થાત્ અન્ન વગર ન રહે. બધા એકબીજા પ્રત્યે $1$ પ્રેમની લાગણી રાખે. લોકોમાંથી ઊંચનીચનો ભેદભાવ દૂર થાય.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કવિએ રાષ્ટ્રના લોકોને પડકારોને ઝીલવાનું આહ્વાન કરતાં શું કહ્યું છે $?$
તમે ક્યારેય કોઈ ખેતર કે વાડીમાં ગયા છો? એ ખેતરમાં વાવેલા પાકનું નામ શું હતું? એ કઈ જતુનો પાક હતો? આઠ-દસ લીટીમાં એ ખેતરની હરિયાળીનું વર્ણન કરો.
'ચરણ પખાળીએ'ને બદલે 'પગ ધોઈએ' એવો શબ્દપ્રયોગ કરીએ તો?
મોટે ભાગે ચોમાસામાં કર્યાં કર્યાં પક્ષી$-$પ્રાણીઓના અવાજ સાંભળવા મળે છે $?$
વૃદ્ધાની આંખમાં આંસુ કેમ આવ્યાં?
'જનની' કાવ્યમાં આપેલા માના ગુણોનું વર્ણન ટૂંકમાં કરો.
રાજાએ પ્રભુની ક્ષમાયાચના કરીને ગ્રામમાતાને શું કહ્યું ?
સવારની પ્રકૃતિનાં કર્યાં કર્યાં તત્ત્વો પર શી અસર થઈ?
કવિએ માનવજાત માટે પ્રેરણારૂપ કયાં કયાં જીવનકાર્યો દર્શાવ્યાં છે?
કવિ કેવી કેવી રીતે ચાલવાનું કહે છે $?$ કેમ $?$