Question
કવિની ધીરજ કેમ ખૂટી ગઈ$?$

Answer

કવિ કહે છે કે જીવાત્મા દુઃખ, આફત ને મુશ્કેલીમાં થથરી રહ્યો છે. કંપી રહ્યો છે. આ આફતમાંથી પરમેશ્વર જો એક ચિનગારી આપે તો જ બચી શકાય. પરમાત્મા પાસે જ્ઞાનનો પ્રકાશ કવિ માંગે છે. પરમાત્મા પાસે માંગણી કરતાં કવિની ધીરજ જાણે હવે ખૂટી ગઈ છે. મનુષ્યને હંમેશાં મોક્ષ તરફ ગતિ કરવાનું ગમે છે. આમાં પરમાત્મા તરફથી ચિનગારીની રાહ જોવાય છે. તેથી કવિ ધીરજ ખૂટી ગઈ એમ કહે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પુત્રને પિતાજીએ કરેલા બાળપણનાં લાડ કવીએ કેવી રીતે વ્યક્ત કર્યા છે$?$
કવિ યાદનું શું ઊગી ગયું એમ કહે છે$?$ એની હૈયા પર શી અસર થઈ$?$
શ્રીકૃષ્ણને અંતમાં કવિ નરસિહ મહેતાએ શું કહીને સંબોધ્યો છે$?$
કવિ માતા જશોદાના મુખે કૃષ્ણ જાગતા કઈ કઈ વાનગીઓ તૈયાર કરવાનું કહે છે$?$
ગાયે વાઘને શી વિનંતી કરી$?$
ચાંદા અને સુરજના દ્રષ્ટાંત દ્વારા કવિ શું કહેવા માંગે છે$?$
કવિ કોના ગુંજનને અરવ ઝીલે છે$?$ અને કવિને નિત્ય કોલાહલ કોનો સંભળાય છે$?$
શ્રીકૃષ્ણએ કરેલાં અવતારકાર્યોમાંનાં કયાં કાર્યોનો કાવ્યમાં ઉલ્લેખ છે$?$
વાઘના પ્રશ્નના ઉત્તરમાં છેલ્લે વાછરડાએ શું કહ્યું$?$
કવિ વણખેડયાં ખેલૈયા ખેતરોમાં શું કરવા કહે છે$?$