કયું વિધાન કોષવાદ માટે અસંગત છે ?
  • A
      બધા જ સજીવો કોષ અને કોષની નીપજોના બનેલા છે.
  • B
      કોષ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે.
  • C
      સજીવોના વૃદ્ધિ અને વિકાસ માટે કોષ જવાબદાર નથી.
  • D
      નવા કોષનું સર્જન, પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના વિભાજનથી થાય છે.
Easy
Download our app for free and get startedPlay store
c
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    હરિતકણની લંબાઈ કેટલી છે ?
    View Solution
  • 2
    ગોલ્ગીકાયમાં જોવા મળતી ગોઠવણ માટે શું સાચું?
    View Solution
  • 3
    કઈ અંગિકા હાઈડ્રોલેઝ ઉત્સેચકથી ભરપૂર  છે?
    View Solution
  • 4
    નીચે આપેલ પૈકી કયો હરિતકણનો આકાર નથી ?
    View Solution
  • 5
    જીવાણુના કોષઆવરણમાં કેટલા સ્તરો સ્પષ્ટ તારવી શકાય છે ?
    View Solution
  • 6
    કોષરસસ્તરમાં લિપિડ અણુની ગોઠવણી માટે સાચું વિધાન કયું છે?
    View Solution
  • 7
    નીચેનામાંથી શું લિપીડ તથા પ્રોટીનયુક્ત પટલ ધરાવતું નથી?
    View Solution
  • 8
    તારાકેન્દ્રનો કેન્દ્ર ભાગ :
    View Solution
  • 9
    નીચેનામાંથી કયો કોષના પટલનો મુખ્ય સ્ત્રોત છે?
    View Solution
  • 10
    $S -$ વિધાન : સેન્ટ્રોમિયરના સ્થાનના આધારે રંગસૂત્રના ચાર પ્રકાર પડે છે.

    $R -$ કારણ : રંગસૂત્રમાં પ્રાથમિક રચના કે રકાબી જેવી રચના ધરાવતું સેન્ટ્રોમિયર આવેલ હોય છે.

    View Solution