કારણ $R$ : લાઇસોઝોમ ઘન ભક્ષણ અને પ્રવાહી ભક્ષણની ક્રિયા સાથે સંકળાય છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
$1-$ તે આત્મઘાતી અંગિકા છે.
$2 -$ તે એક પડ ધરાવે છે.
$3-$ તે સ્વયં બેવડાય છે.
$4 -$ તે હાઈડ્રોલેઝ પ્રકારના પાચક ઉન્સેચકો ધરાવે છે.
$5-$ તે કોષકેન્દ્ર નજીક જ જોવા મળે છે.
$6 -$ તે પ્રવાહી અને ધન ભક્ષણમાં ભાગ ભજવે છે.
$7-$ તે પ્રાણીકોષ અને વનસ્પતિકોષ બંન્નેમાં હોય