Question
લેખક પુસ્તકને ‘જાદુઈ દીવો’ શા માટે કહે છે$?$

Answer

દીવો પ્રકાશ પાથરે છે. આ પ્રકાશમાં માણસ ગમે ત્યાં જઈ શકે છે. એવી જ રીતે માણસને પુસ્તક અને તેમાં રહેલી માહિતી, જ્ઞાનનો પ્રકાશ આપે છે. આ જ્ઞાનરૂપી પ્રકાશની મદદથી માણસ ધારે ને ઈચ્છે તે સ્થળે ને તે સમયે પહોંચી શકે છે. માણસ તેની સાથે વાતો કરી શકે છે. હસી શકે છે, રડી શકે, સફર કરી શકે છે. આથી જ લેખક પુસ્તકને 'જાદુઈ દીવો' કહે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નિશીથનાં પિતાજીને, તેની ‘બા’ ની કઈ વાતોનું સ્મરણ થાય છે$?$ પાઠનાં આધારે જણાવો.
કલામને નિશાળમાં ભણતર પછી શહેરની મોટી શાળામાં ભણાવવા માટે કોણે પ્રેરણા આપી$?$ તે માટે કઈ કઈ વ્યવસ્થા કરી$?$
પરદેશ જતા કલામની ફડક શી રીતે દુર થઇ$?$
અપરમા એ ઉઠાવેલી જહેમતના પરિણામે કુસુમાયુધમાં કયા ક્યા સારા પરિવર્તન દેખાવા લાગ્યા$?$
મચ્ચુ પીચ્છુ નેરોગેજ ટ્રેનની પાટાની રચનાની શી વિશેષતા છે?
"દિલાવરી" પાઠમાં લેખકે કરેલું સલૂણી સાંજનું વર્ણન તમારા શબ્દોમાં કરો.
પુત્રવધુ એ ખરીદેલ કાપડ જોતા તે વિશે સાસુમાનો મોળો પ્રતિસાદ પુત્રવધુને કેમ પ્રશ્નાર્થ સમાન લાગે છે$?$
ઈચ્છાશંકરને ગામલોકો શી સલાહ આપતા$?$ શા માટે$?$
સાસરે જતા રસ્તામાંથી કલ્યાણી કેમ પછી આવી? તેણે દાદાજીને $–$ જીદુનાથને શું કહ્યું$?$
ગુજરાતીઓ ‘ચોપડી’ કરતા ‘ચોપડા’ ને વધુ ચાહે છે એમ લેખક શાથી કહે છે$?$