લેન્થેનોઇડ $(Ln) $ ની $+3 $ ઑક્સિડેશન અવસ્થા માટે ખૂબ જ જાણીતા છે. તેના માટે નીચેનામાંથી કયું વિધાન લાગુ પડતું નથી ?
  • A$Ln(III)$ ના આયનોનું કદ પરમાણુક્રમાંકના વધારા સાથે ઘટે છે.
  • B$Ln(III)$  ના સંયોજનો મોટેભાગે રંગવિહીન હોય છે.
  • C$Ln(III)$  ના હાઇડ્રૉક્સાઇડ મોટાભાગે બેઝિક ગુણ ધરાવે છે.
  • D$Ln(III) $ ના કદ વધુ હોવાથી તેમના સંયોજનોમાં તે આયોનિક પ્રકૃતિ ધરાવે છે.
Easy
Download our app for free and get startedPlay store
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે દર્શાવેલ આયનોની જોડ પૈકી કઇ જોડનાં બંને આયનો જલીય દ્રાવણમાં રંગીન હશે (પરમાણુક્રમાંક $ : Se = 21, Ti = 22, Co = 27, Ni = 28, Cu = 29)$
    View Solution
  • 2
    આલ્કલાઇન માધ્યમમાં  $KI $ એક મોલ દ્વારા ઘટાડેલા $KMn{O_4}$  મોલ્સની સંખ્યા કઈ છે 
    View Solution
  • 3
    $Th $ તત્વનો $f $ વિભાગમાં સમાવેશ ક્યા કારણસર કરવામાં આવ્યો છે
    View Solution
  • 4
    આલ્કલાઇન માધ્યમમાં  $MnO_4^ - $ સાથે ${I^ - }$ની ઓક્સિડેશન નીપજ કઈ છે?
    View Solution
  • 5
    $_{21}SC $ ને સંક્રાતિ તત્વ શા માટે ગણી શકાય નહીં ?
    View Solution
  • 6
    નીચેનામાંથી કયુ તત્વ મહત્તમ પ્રથમ આયનીકરણ પોટેન્શિયલ ધરાવે છે ?
    View Solution
  • 7
    ઝીંક નું કયું સંયોજન ઠંડી સ્થિતિમાં સફેદ અને ગરમ સ્થિતિમાં પીળો રંગ ધરાવે છે ?
    View Solution
  • 8
    મોટી સંખ્યામાં ઓક્સિડેશન અવસ્થાનું  મુખ્ય કારણ એ અનુરૂપ લેથેનોઇડ્સ કરતા એક્ટીનોઇડ્સ દ્વારા પ્રદર્શિત થાય છે.
    View Solution
  • 9
    $KI$  અને એસિડિક $K_2Cr_2O_7 $ દ્રાવણ વચ્ચેની પ્રક્રિયા દ્વારા બનતી અંતિમ નીપજમાં ક્રોમિયમની ઓક્સિડેશન અવસ્થા કેટલી થાય?
    View Solution
  • 10
    મિશધાતુ એ મિશ્રધાતુ છે જેમાં મુખ્યત્વે કોનો સમાવેશ થાય છે?
    View Solution