લેંથેનોઈડ સંકોચનો .... ને કારણે ઉદ્ભવે છે
AIEEE 2006, Medium
Download our app for free and get startedPlay store
b
The main reason of lanthanide contraction is, poor shielding of $4f$ electrons on the outer most shell electrons. As $f$ orbital is defused nature so shielding of $4$f electron is imperfect that is why nucleus can attract outer most shell electron easily and the size of atom decreases.

In lanthanides, there is poorer shielding of $5 d$ electrons by $4f$ electrons resulting in greater attraction of the nucleus over $5d$ electrons and reduction of the atomic radii.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કોલમ $A$  ને કોલમ $B$  સાથે યોગ્ય રીતે જોડો :

    કોલમ  $A $         

    કોલમ $ B$

    $(1)$ $V^{+4}$

    $(a)$ રંગવિહિન

    $(2)$ $ Ti^{3+}$

    $(b)$  ગુલાબી

    $(3)$ $Ti^{4+}$

    $(c)$ જાંબુડીયો

    $(4)$ $Mn^{2+}$

    $(d)$ ભૂરો

     

    $(e)$  જાંબલી

    View Solution
  • 2
    જર્મન સિલ્વરમાં સિલ્વરની ટકાવારી કેટલી છે?
    View Solution
  • 3
    નીચે બે વિધાનો આપેલા છે :

    વિધાન ($I$) : $\mathrm{MnO}_2$ ની $\mathrm{KOH}$ અને એક ઓક્સિડેશનકર્તા સાથે ગલન ગાઢો લીલો $\mathrm{K}_2 \mathrm{MnO}_4$ આપે છે.

    વિધાન ($II$) : આલ્કલાઈન માધ્યમ માં મેંગેનેટ આયનનું વિધૃતવિભાજનીય એક્સિડેશન પરમેંગેનેટ આયન આપે છે.

    ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરીને લખો.

    View Solution
  • 4
    નીચેનામાથી ક્યૂ તત્વ સાધારણ રીતે ચલિત ઓક્સિડેશન અવસ્થા દર્શાવતો નથી?
    View Solution
  • 5
    સંક્રાંતિ તત્ત્વોના અનુસંધાનમાં નીચેનામાંથી કયું વિધાન ખોટુ છે ?
    View Solution
  • 6
    કયો ગુણધર્મ , જે સંક્રાંતિ ધાતુઓની લાક્ષણિકતા નથી?
    View Solution
  • 7
    ગેડોલિનિયમનો સમાવેશ $4f$ શ્રેણીમાં થાય છે. તેનો પરમાવિય ક્રમાંક $64$ છે. તો નીચેના પૈકી ક્યુ એ ગડોલિનિયમનું સાચું  ઇલેક્ટ્રોનીય બંધારણ છે?
    View Solution
  • 8
    નીચે બે વિધાન આપેલા છે.

    વિધાન $I$ : આર્યન $(III)$ ઉદ્દીપક, એસિડિક $K _{2} Cr _{2} O _{7}$ અને તટસ્થ $KMnO _{4}$ નું દ્રાવણ $I$ નું $I_{2}$ માં સ્વતંત્રપણે ઓકિસડેશન કરવાની ક્ષમતા ધરાવે છે.

    વિધાન $II$ : મેંગેનેટ આયન પ્રકૃતિમાં અનુચુંબકિય છે અને તેમાં $p \pi- p \pi$ બંધન સંકળાયેલ છે.

    ઉપરોક્ત વિધાનો સંદર્ભે, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 9
    લેંથેનોઇડ્સ શું છે ?
    View Solution
  • 10
    પોટેશિયમ ડાયક્રોમેટ, પોટેશિયમ ક્લોરાઈડ, સાંદ, સલ્ફ્યુરિક એસીડની પ્રક્રિયા દ્રારા મળતી નીપજમાં ક્રોમિયમનો ઓક્સિડેશન આંક (+)______છે. 
    View Solution