Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$S -$ વિધાન : ગ્રામ દ્વારા વિકસાવવામાં આવેલ અભિરંજન પદ્ધતિને આધારે જીવાણુને બે સમૂહોમાં વહેંચવામાં આવે છે.
$R -$ કારણ : ગ્રામ અભિરંજકોને શોષી લે તે ને ગ્રામ નેગેટીવ કહેવામાં આવે છે.
Schleiden અને Schwann દ્વારા આપવામાં આવેલો કોષવાદ, કે નવો કોષ કઈ રીતે બને છે તે દર્શાવતો ન હતો $......$ આ વાદ માં ફેરફાર કરી કોણે તેને આખરી સ્વરુપ આપ્યુ $?$