Question
મિશ્ર મધ્યક કોને કહેવામાં આવે છે $?$

Answer

જો બે કે તેથી વધુ સમૂહના અવલોકનોની સંખ્યા અને તેમના મધ્યકો આપેલા હોય તો તે બધાં સમૂહોને ભેગા કરી મેળવવામાં આવતાં સમગ્ર સમૂહના મધ્યકને મિશ્ર મધ્યક કહેવામાં આવે છે. તેને સંકેતમાં $' \bar{x}_c{ }^{\prime}$ વડે દર્શાવવામાં આવે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વિધેયની વ્યાખ્યા આપો.
$n_{C_r}$ એટલે શું ?
જ્યારે વર્ગની મધ્યકિંમત અને વર્ગલંબાઈની કિંમતો આપેલી હોય ત્યારે તે પરથી વર્ગસીમાઓ કેવી રીતે મેળવશો $?$
ગુણોત્તર શ્રેણીનું શ્રેણીસૂત્ર એટલે શું ?
એક માહિતીનું પ્રમાણિત વિચલન $12$ છે. જો માહિતીના પ્રત્યેક અવલોકનને $3$ વડે ભાગવામાં આવે, તો મળતાં અવલોકનોનો પ્રમાણિત વિચલન શું થશે $?$
$n ≥ 1$ માટે ગુણોત્તર શ્રેણીના કેટલામાં પદોનો ગુણોત્તર શૂન્યત્તેર અચળ છે $?$
એક આવૃત્તિ$-$વિતરણમાં દ્વિતીય ચતુર્થકથી તૃતીય ચતુર્થકનું અંતર $18$ અને પ્રથમ ચતુર્થકનું અંતર $22$ છે, તો આવૃત્તિ$-$વિતરણમાં કયા પ્રકારની વિષમતા જોવા મળશે $?$
નિદર્શન-પદ્ધતિનાં નામ લખો.
જો 25 અવલોકનો માટે મધ્યકમાંથી લીધેલાં વિચલનોના વર્ગોનો સરવાળો 400 હોય, તો પ્રમાણિત વિચલન કેટલું થાય ?
દ્વિપદી વિસ્તરણના સહગુણકો શોધવા માટે ત્રિકોણની રચના કોણે કરી હતી $?$