ઉપરોક્ત પ્રક્રિયામાં, $3.9\, g$ બેન્ઝીન નાઈટ્રેશન પર $4.92\, g$ નાઇટ્રોબેન્ઝિન આપે છે, ઉપરોક્ત પ્રક્રિયામાં નાઇટ્રોબેન્ઝિનની ટકાવારી નીપજ ............. $\%$.
(આણ્વિય દળ આપેલ છે: $C : 12.0\, u , H : 1.0\, u$$O : 16.0\, u , N : 14.0\, u )$
$CH_3CH_2C \equiv N \,+$ ઈથેનોલ $+ \,H_2O$ સાંદ્ર
વિધાન $I$ : એનિલિન ફ્રિડલ-કાફટ આલ્કાઈલેશન પ્રક્રિયા આપતું નથી.
વિધાન $II$ : એનિલિનને ગ્રેબિયલ સંશ્લેષણ દ્વારા બનાવી શકાતું નથી.
ઉપરનાં વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.