મંદ આલ્કલી માધ્યમમાં, થાયોસલ્ફેટ આયનનું $MnO _{4}^{-}$ દ્વારા ઓક્સીડેશન થવાથી $"A"$ મળે છે. તો $"A"$ માં સલ્ફરની ઓક્સીડેશન અવસ્થા ..... છે.
  • A$4$
  • B$5$
  • C$6$
  • D$12$
JEE MAIN 2021, Easy
Download our app for free and get startedPlay store
c
\(MnO _{4}^{-}+ S _{2} O _{3}^{2-} \rightarrow MnO _{2}+ SO _{4}^{2-}\)

\(\quad \quad \quad \quad \quad \quad \quad\quad (+4) \quad \quad \quad (A)\)

Oxidation state of \('S'\) in \(SO _{4}^{2-}\)

\(=+6\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે બે વિધાનો આપેલા છે.એકને કથન $A$ વડે લેબલ કરેલ છે અને બીજા ને કારણ $R$ વડે લેબલ કરેલ છે.

    કથન $A :\left[ CoCl \left( NH _3\right)_5\right]^{2+}$ ના સંદર્ભ સાથે $\left[ Co \left( NH _3\right)_5\left( H _2 O \right)\right]^{3+}$ પ્રકાશની નીચી તરંગલંબાઈ શોષે છે.

    કારણ $R:$ કારણ કે શોષાતા પ્રકાશની તરંગલંબાઈ એ ધાતુ આયનનાં ઓકિસડેશન અવસ્થા પર આધારિત છે.

    ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 2
    નીચેના પૈકી ક્યુ વિધાન ખોટુ છે ?
    View Solution
  • 3
    $Mn_2(CO)_{10}$ એક ઓર્ગેનોમેટાલિક સંયોજન નીચે આપેલા માંથી કોની હાજરી ના કારણે છે?
    View Solution
  • 4
    $Fe SO_4$ એ $NO$ માટે ખૂબ સારો શોષક છે, આ પ્રક્રિયા દ્વારા રચાયેલ નવું સંયોજન કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ધરાવતું હશે?
    View Solution
  • 5
    નીચેના પૈકી કોની ચુંબકીય ચાકમાત્રા $1.73\, B.M.$ છે.
    View Solution
  • 6
    આપેલા $[M(F)(Cl)(SCN (NO_2)]$ સમતલીય સમચોરસ સંકીર્ણમાં કુલ કેટલા સમઘટકો છે? 
    View Solution
  • 7
    $\left[ Ti \left( H _{2} O \right)_{6}\right]^{3+}$  નું ઇલેક્ટ્રોનિક વર્ણપટ મહત્તમ $20,300\, cm ^{-1}$ સાથે એક જ બ્રોડ શિખરો બતાવે છે સંકીર્ણ આયન નું  $(CFSE)$ નું  કિલો/જૂલ$^{-1}$.......
    View Solution
  • 8
    $[CO(NH_3)_5Cl]^{2+}$  એ સંકીર્ણ..... નુ અણુસૂત્ર છે.
    View Solution
  • 9
    નીચેનામાંથી કયુ સંયોજન પ્રતિચુંબકીય છે ?
    View Solution
  • 10
    સંકીર્ણ સંયોજનો જૈવિક પ્રણાલીમાં ખૂબ અગત્યતા ધરાવે છે. આ સંદર્ભમાં ક્યું વિધાન ખોટુ છે? 
    View Solution