

વિધાન ($I$) : એનિલિન માં $\mathrm{NH}_2$ સમૂહ ઓર્થો અને પેરા નિર્દેશક છે અને શક્તિશાળી (સામર્થ્યવાન) સક્રિયકારક સમૂહ છે.
વિધાન ($II$) : એનિલિન ફ્રિડલ-ક્રાફ્ટ પ્રક્રિયા (આલ્કાઈલેશન અને એસાઈલેશન) આપતું નથી.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો :
|
લીસ્ટ $I$ |
લીસ્ટ $ II$ |
|---|---|
|
$1.$ એનીલીન |
$a.$ એઝો ડાયની બનાવટમાં વપરાય |
|
$2. $ નાઇટ્રોબેંઝિન |
$b.$ સલ્ફા ઔષધ |
|
$3.$ સલ્ફાનીલામાઇડ |
$c.$ ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયકમાં દ્રાવક |
|
$4.$ ટ્રાઇનાઇટ્રોટોલ્યુઇન |
$d.$ વિસ્ફોટક તરીકે વપરાય છે. |


$CH_3NH_2, \,(CH_3)_2 NH, \,C_6H_5NH_2,\, (CH_3)_3N$