નાઇટ્રોજનયુક્ત સંયોજનમાંથી રસાયણિક પ્રકિયાથી મેળવેલા નાઇટ્રોજન કરતા હવાના પ્રવાહીકરણથી મેળવેલા નાઇટ્રોજનની ઘનતા વધારે હોય છે, જે વાયુમાંના નાઇટ્રોજનમાં કોની હાજરીને લીધે હોય છે.  
  • A
    આર્ગોન
  • B$CO_2$
  • C
    સાથે સામ્યતા ધરાવતા કેટલાક નાઇટ્રોજન અણુઓ
  • D${}^{15}N$  સમઘટકમાંથી મેળવેલા નાઇટ્રોજન અણુઓના વધુ વધુ જથ્થાને લીધે
Easy
Download our app for free and get startedPlay store
a
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ખોટો ક્રમ કયો છે ?
    View Solution
  • 2
    ચોક્કસ આંતરહેલોજન સંયોજનોના આકાર નીચે આપેલા છે. તેઓમાંથી ક્યૂ સાચી રીતે જોડેલું નથી. ?
    View Solution
  • 3
    નીચેનામાંથી ક્યુ વિધાન સાયું નથી ?
    View Solution
  • 4
    જ્યારે થાયોસલ્ફેટ આયનનું ઓક્સિડેશન આયોડિન દ્વારા થાય છે, જે નીચેનામાંથી કયો આયન ઉત્પન્ન થાય છે?
    View Solution
  • 5
    નીચેનામાંથી કયો ઉમદા વાયુ ધાતુઓ સાથે આંતરાલીય સંયોજન બનાવે છે?
    View Solution
  • 6
    $N_2O_5$માં હાજર રહેલા બંધ ........
    View Solution
  • 7
    ના ઉષ્મીય વિઘટન વડે નાઈટ્રોજન વાયુ મેળવાય છે તે શીધો.
    View Solution
  • 8
    નીચેનામાંથી કોણ અનુચુંબકીય છે?
    View Solution
  • 9
    પરમોનોસલ્ફયુરિક એસિડ એ નીચેનામાંથી ક્યા નામે ઓેખાય છે?
    View Solution
  • 10
    આયોડિન ........ ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવી શકે છે.
    View Solution