પ્રક્રિયા તરીકે ઓળખાય છે.
આ પ્રક્રિયા વિશેનું તમામ સાચું વિધાન કયું છે ?
$(1)$ નિર્જલીકરણ $(2)\, E_2$ પદ્ધતિ
$(3)$ કાર્બન સ્કેલટન નું સ્થળાંતર $(4)$ સૌથી વધુ સ્થિર આલ્કીન રચાય છે
$(5)$એક તબક્કા પ્રક્રિયા
વિધાન $I :$ ગ્લિસરોલ ને $KHSO _4$ સાથે ગરમ કરતા નિર્જલીકરણ પામી એક્રોલીન બને છે.
વિધાન $II:$ એક્રોલીનની ફળ જેવી વાસ છે અને તેનો ઉપયોગ ગ્લિસરોલની હાજરી નક્કી કરવા થાય છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.