નીચે આપેલ વિધાન કણાભસૂત્ર સાથે સંકળાયેલ નથી :
  • A  ક્રિસ્ટી '$F_1$ કણો' તરીકે ઓળખાતી રચના ધરાવે છે.
  • B
      નળાકાર કે ચપટા પ્રવર્ધોને ક્રિસ્ટી કહે છે
  • C  સ્ટ્રોમામાં પ્રોટીન્સ, રિબોઝોમ્સ અને વલયાકાર $DNA$ હોય છે.
  • D  તે $0.2$ થી $0.1\, µm$ વ્યાસ અને $1.0$ થી $4.1\, µm$ લંબાઈધરાવેછે.
Easy
Download our app for free and get startedPlay store
c
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જીવાણુ કયા આકારમાં જોવા મળતા નથી?
    View Solution
  • 2
    $S -$ વિધાન : સેન્ટ્રોમિયરના સ્થાનના આધારે રંગસૂત્રના ચાર પ્રકાર પડે છે.

    $R -$ કારણ : રંગસૂત્રમાં પ્રાથમિક રચના કે રકાબી જેવી રચના ધરાવતું સેન્ટ્રોમિયર આવેલ હોય છે.

    View Solution
  • 3
    કોષકેન્દ્ર એ .......છે
    View Solution
  • 4
    કોણે $1831$ માં સૌ પ્રથમ વાર કોષકેન્દ્રની શોધ કરી?
    View Solution
  • 5
    $A$ : કેટલાક જીવાણુ ગ્રામ નૅગેટિવ હોય છે.

    $R$ : ગ્રામ નૅગેટિવ જીવાણુ ગ્રામ અભિરંજક શોષી શકતા નથી.

    View Solution
  • 6
    શાની અંદર અંતઃકોષરસજાળ જોવા મળે છે?
    View Solution
  • 7
    વનસ્પતિમાં રંજકદ્રવ્યના આધારે રંજકકણના કયા પ્રકાર પાડી શકાય છે ?
    View Solution
  • 8
    નીચે આપેલ વિધાન આદિકોષકેન્દ્રી સાથે અસંગત છે :
    View Solution
  • 9
    નીચે આપેલ આકુંચક રસધાનીનું કાર્ય નથી.
    View Solution
  • 10
    આ અંગિકા પ્રોટીનની ફેકટરી તરીકે ઓળખાય છે.
    View Solution