નીચે બે વિધાનો આપેલા છે. એક ને કથન ($A$) વડે લેબલ કરેલ છે અને બીજ ને કારણ ($R$) વડે લેબલ કરેલ છે.

કથન ($A$) : $\mathrm{PH}_3$ નું ઉત્કલન બિંદુ $\mathrm{NH}_3$ કરતાં નીચું છે.

કારણ ($R$) : પ્રવાહી અવસ્થામાં $\mathrm{NH}_3$ ના આણુઓ વાન્ડર વાલ્સ બળો દ્રારા (વડે) સંકળાયેલ છે, પણ $\mathrm{PH}_3$ ના આણુઓ હાઈડ્રોજન બંધ વડે (સાથે) સંકળાયેલ છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો:

JEE MAIN 2024, Diffcult
Download our app for free and get startedPlay store
d
Unlike $\mathrm{NH}_3, \mathrm{PH}_3$ molecules are not associated through hydrogen bonding in liquid state. That is why the boiling point of $\mathrm{PH}_3$ is lower than $\mathrm{NH}_3$.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $F_2$ એ $Br_2$ કરતા વધુ પ્રબળ ઓક્સિડેશનકર્તા છે, જે.......... ને લીધે છે.
    View Solution
  • 2
    કોઇ એક બાષ્પને વાતાવરણના દબાણે $25\,^oC$ તાપમાનથી કમશઃ ગરમ કરવામાં આવે ત્યારે શરૂઆતમાં તેનો રંગ ધેરો બને છે અને $160\,^oC$ તાપમાનથી ઊંચા તાપમાને ગરમ કરતા તેનો રંગ આછો બને છે. $600\,^oC$ તાપમાને બાષ્પ લગભગ રંગવિહિન બને છે. પરંતુ આ તાપમાને તેનું બાષ્પ વધારતા રંગ ઘેરો બને છે. તો આ બાષ્પ શાની હશે ?
    View Solution
  • 3
    ફોસ્ફરસના વિવિધ અપરરૂપોમાં, એક જે સૌથી વધુ ક્રિયાશીલ છે .....
    View Solution
  • 4
    નીચેનામાંથી કયો ઓક્સાઈડ નાઈટ્રોજન પરમાણુ ઉપર એકી ઈલેકટ્રોન ધરાવે છે ?
    View Solution
  • 5
    એમોનિયા ડાયક્રોમેટ ને ગરમ કરતાં મળતો વાયુ ક્યો હશે?
    View Solution
  • 6
    એમોનિયમ ડાયક્રોમેટને ગરમ કરવા પર, મુક્ત થતો વાયુ કયો છે?
    View Solution
  • 7
    ધુમાયમાન સલ્ફ્યુરિક એસીડ ના રાસાયણિક સૂત્ર માં હાજર ઓકસીજન પરમાણુઆોની સંખ્યા ......... છે. 
    View Solution
  • 8
    નીચે બે વિધાનો આપેલા છે.

    વિધાન $I :$ મોનોવિસ્થાપિત નાઈટ્રોફિનોલનું એસિડીક સામર્થ્ય એ ફીનોલ કરતા ખૂબ જ વધારે હોય છે કારણ કે ઈલેક્ટ્રોન આકર્ષક (ખેંચનાર) નાઈટ્રો સમૂહ

    $H _{2} O\, <\, H _{2} S \,<\, H _{2} Se\, < \,H _{2} Te$

    વિધાન $II :$ ફિનોલીક ચક્રમાં એક નાઈટ્રો સમૂહ જોડાવાને કારણે $o-$નાઈટ્રોફિનોલ, $m$-નાઈટ્રોફિનોલ અને $p-$નાઈટ્રોફિનોલ એ સમાન એસિડીક સામર્થ્ય ધરાવે છે.

    ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.

    View Solution
  • 9
    પ્રવાહી રોકેટ બળતણ સાથે વપરાતો ઓક્સિડેશનકર્તા નીચેનામાંથી ક્યો છે ?
    View Solution
  • 10
    ખોટો ક્રમ કયો છે ?
    View Solution