નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન $(A)$ વડે લેબલ કરે છે અને બીજાને કારણ $(R)$ વડે લેબલ કરેલ છે.
કથન $(A) \,:$ એનિલિનનું નાઈટ્રેશન થઈ એનિલિનના ઓર્થો, મેટા અને પેરા વ્યુત્પન્નો (derivative) મળે છે.
કારણ $(R)\, :$ નાઈટ્રેશન માટેનું મિશ્રણ એ પ્રબળ એસિડિક મિશ્રણ છે.
ઉપરના વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંઘબેસતો જવાબ પસંદ કરો.
JEE MAIN 2022, Medium
Download our app for free and get started
a Due to formation of anilinium ion in acidic medium meta product is also obtained in significant amount.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એરોમેટીક પદાર્થ $A$ પર $Zn/NH_4Cl,$ સાથે પ્રક્રિયા અને પછી તેના ગાળણને એમોનિયેકલ સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાં નાખતા કાળા અવક્ષેપ મળે છે. તો પદાર્થ $A$ કયો સમુહ ધરાવે છે ?
$6.55 \mathrm{~g}$ એનિલિન માંથી , એસિટેનીલાઈડટ નો મહત્તમ જથ્થો કે જેને બનાવી શકાય છે તે ............ $\times 10^{-1} \mathrm{~g}$ છે. (નજીક નો પૂર્ણાક)