નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન $(A)$ વડે લેબલ કરે છે અને બીજાને કારણ $(R)$ વડે લેબલ કરેલ છે.

કથન $(A) \,:$ એનિલિનનું નાઈટ્રેશન થઈ એનિલિનના ઓર્થો, મેટા અને પેરા વ્યુત્પન્નો (derivative) મળે છે.

કારણ $(R)\, :$ નાઈટ્રેશન માટેનું મિશ્રણ એ પ્રબળ એસિડિક મિશ્રણ છે.

ઉપરના વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંઘબેસતો જવાબ પસંદ કરો.

JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
a
Due to formation of anilinium ion in acidic medium meta product is also obtained in significant amount.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પ્રબળ એસિડિક માધ્યમ $(pH =2)$ માં હિસ્ટીડીનનું સાચુ બંધારણ નીચેનામાથી કયું છે?
    View Solution
  • 2
    નીયે આપેલા એમાઈન સંયોજનોની સંખ્યા કે જે હિન્સબર્ગ પ્રક્રિયા સાથે પ્રક્રિયા કરીન ધન (solids) આપે છે કે જે $NaOH$ માં દ્રવ્ય થાય છે તે ........... છે.
    View Solution
  • 3
    આપેલી પ્રક્રિયામાથી મુખ્ય નીપજ શું મળશે?
    View Solution
  • 4
    વાયુમય  અવસ્થામાં એમાઇન્સની બેઝિકતાનો ક્રમ કયો છે ?
    View Solution
  • 5
    નીચેની પ્રકિયા ની નીપજ  $P$ શું હશે ?
    View Solution
  • 6
    નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ છે:
    View Solution
  • 7
    આઈસોસાયનાઈડનાં જલવિભાજનથી શું મળે ?
    View Solution
  • 8
    એનીલીન ની પ્રકિયા માં રંગીન નીપજ $C$  મળે છે તો  $C$  નું બંધારણ શું હશે ?
    View Solution
  • 9
    પ્રક્રિયા શોધો જેમાં પ્રાપ્ત કરેલ નીપજ  ધન  આઇસોસાયનાઇડ પરીક્ષણ આપે છે
    View Solution
  • 10
    આલ્કાઇલ હેલાઇડના એમીનીકરણથી મળે છે ?
    View Solution