નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન $(A)$ વડે લેબલ કરેલ છે અને બીજાને કારણે $(R)$ વડ લેબલ કરેલ છે.

કથન $(A):$ $ICl$ એ $I _{2}$ કરતા વધારે સક્રિય (reactive) છે.

કારણ $(R):$ $I-Cl$ બંધ એ $I-I$ બંધ કરતા નિર્બળ છે.

ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો :

NEET 2022, Diffcult
Download our app for free and get startedPlay store
d
Interhalogen compound group $17^{\text {th }}$

$ICl$ is more reactive due to polar bonds.

$X-X'$ bond is weaker than $X - X$ bond except $F _{2}$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કોણ વિધુતનુ મંદવાહક છે?
    View Solution
  • 2
    ઉમદા વાયુઓ બીજા તત્વો સાથે પ્રકિયા કરતા નથી કારણ કે.......
    View Solution
  • 3
    નીચેના પદાર્થોની કઈ જોડ મિશ્રિત થાય ત્યારે ઓરડાના તાપમાને ક્લોરિન વાયુ ઉત્પન્ન કરે છે?
    View Solution
  • 4
    નાઇટ્રોજન $N_2$ બનાવે છે. પરંતુ ફોસ્ફરસનું $P_2$ માંથી માં રૂપાંતર થાય છે; આનું કારણ નીચેનામાંથી ક્યું છે?
    View Solution
  • 5
    $X + H_2SO_4 \to Y$ (રંગવિહિન વાયુ) અને $Y + K_2Cr_2O_7 + H_2SO_4 \to $ green solution હોય તો $X$ અને $Y$ અનુક્રમે ........ થશે.
    View Solution
  • 6
    નીચેનામાંથી ક્યો પદાર્થ ઓક્સિડેશનકર્તા તેમજ રિડક્શનકર્તા તરીકે વર્તશે?
    View Solution
  • 7
    શુદ્ધ $N_2$ વાયુ નીચેનામાંથી શેમાંથી મેળવાય છે?
    View Solution
  • 8
    નિશ્વેતક તરીકે નીચેનામાંથી કોનો ઉપયોગ થઇ શકે છે?
    View Solution
  • 9
    પ્રબળ નાઈટ્રિક ઍસિડ આયોડિન સાથે પ્રકિયા કરે છે ત્યારે શું આપે છે ?
    View Solution
  • 10
    જ્યારે ઓર્થોફોસ્ફોરિક એસિડને $600\,^oC$ તાપમાને ગરમ કરવામાં આવે ત્યારે .................. બને છે.
    View Solution