નીચે બે વિધાનો આપેલા છે. એકને વિધાન $(A)$ અને બીજાને કારણ $(R)$ તરીકે દર્શાવ્યું છે.

વિધાન $(A) :\,10^{\circ} C$ એ $5\, M\, KCl$ ના દ્રાવણની ઘનતા $'x^{\prime} g\, ml ^{-1}$ છે. [ $K$ અને $Cl$ નો પરમાણ્વીય દળો ક્રમશ: $39$ અને $35.5\, g\, mol ^{-1}$ છે.] દ્રાવણને $-21^{\circ} C$ એ ઠંડુ કરવામાં આવે છે. દ્રાવણની મોલાલિટી બદલાતી નથી.

કારણ $(R) :$ દ્રાવણની મોલાલિટી તાપમાન સાથે બદલાતી નથી, કારણ કે દળ તાપમાન સાથે બદલાતું નથી.

ઉપરોક્ત વિધાનોના સંદર્ભે, આપેલા વિકલ્પમાંથી યોગ્ય ઉત્તર ની પસંદગી કરો.

  • Aબંને $(A)$ અને $(R)$ સાચા છે, અને $(R)$ એ $(A)$ નું યોગ્ય સ્પષ્ટીકરણ છે.
  • Bબંને $(A)$ અને $(R)$ સાચા છે, અને $(R)$ એ $(A)$ નું યોગ્ય સ્પષ્ટીકરણ નથી.
  • C$(A)$ સાચું છે પરંતું $(R)$ ખોટુ છે.
  • D$(A)$ ખોટુ છે પરંતું $(R)$ સાચું છે .
JEE MAIN 2022, Diffcult
Download our app for free and get startedPlay store
a
Molality is independent of temperature and hence both assertion and reason are true.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $0.35 \mathrm{M}$ નું $250 \mathrm{~mL}$ જલીય દ્રાવણ બનાવવા માટે સોડિયમ એસિટેટ $\left(\mathrm{CH}_3 \mathrm{COONa}\right)$ નું જરૂરી દળ ___________$\mathrm{g}$ છે. $\left(\mathrm{CH}_3 \mathrm{COONa}\right.$ નું દળ $82.02 \mathrm{~g}$ $\mathrm{mol}^{-1}$ છે.)
    View Solution
  • 2
    $1.0$ ગ્રામ ધાતુ નાઈટ્રેટ એ પ્રક્રીયા પછી $0.86$ ગ્રામ ધાતુ સલ્ફેટ આપે છે. તો ધાતુનો તુલ્યભાર શોધો.
    View Solution
  • 3
    $0.5\, m$ સાંદ્રતા ધરાવતા ગ્યુકોઝના $500\, g$ જલીય દ્રાવણમાં ગ્લૂકોઝ નુ દળ કેટલા .......... ગ્રામ થશે ?
    View Solution
  • 4
    નીચેની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે થતી તત્વયોગમિતિય પ્રક્રિયા માટે કયો વિકલ્પ ખોટો છે?
    View Solution
  • 5
    $0.5\, {M}\, {NaOH}$ $250\, {~mL}$ને $500\, {~mL}$ $1\, {M}\, {HCl}$ ઉમેરવામાં આવ્યુ છે. સંપૂર્ણ પ્રક્રિયા પછી દ્રાવણમાં બિનપ્રક્રિયકૃત ${HCl}$ પરમાણુની સંખ્યા $......\,\times 10^{21}$ છે. (નજીકના પૂર્ણાંકમાં) $\left({N}_{{A}}=6.022 \times 10^{23}\right)$
    View Solution
  • 6
    કોપર સલ્ફેટના દ્રાવણમાં $3.2$ ગ્રામ કોપરને $2.8$ ગ્રામ આર્યન દ્વારા દુર કરવામાં આવે છે. જો આયનનો તુલ્યભાર $28$ હોય તો કોપરનો તુલ્યભાર કેટલો થાય ?
    View Solution
  • 7
    પેરોક્સિડેસ એનહાઈડ્રસ ઉત્સેચકમાં ની ટકાવારીનું વજન $0.5\% $(અણુભાર) થાય તો પેરોક્સિડેસ એનહાઈડ્રસ ઉત્સેચકમાં ન્યુનત્તમ અણુભાર કેટલો થાય ?
    View Solution
  • 8
    $1.2$ ગ્રામ ઓઝોનમાં હાજર અણુઓની અને પરમાણુઓની સંખ્યાની અનુક્રમે .....છે.
    View Solution
  • 9
    .......ધાતુનો પરમાણુભાર $27$ છે અને તેમનો તુલ્યભાર $9$ છે.
    View Solution
  • 10
    સોડિયમ બાયકાર્બોનેટ અને ઓક્ઝેલિક એસિડ ધરાવતી $10\,mg$ effervescent tablet, $T = 298.15\, K$ અને $p=1\,bar$ પર $0.25\,mL$ $CO_2$ મુકત કરે છે. જો આ પરિસ્થિતિ માં $CO_2$ નુ મોલર કદ $25.0\,L$ હોય તો દરેક ટેબ્લેટમાં સોડિયમ  બાયકાર્બોનેટનુ ટકાવાર પ્રમાણ શુ થશે ? ($NaHCO_3$ નુ મોલર દળ $=84\,g\,mol^{-1}$)        
    View Solution