નીચે બે વિધાનો આપેલા છે : તેમાંના એકને કથન $A$ અને બીજાને કારણ $R$ થી દર્શાવવામાં આવેલ છે.

કથન $A$ : $n-p-n$ ટ્રાન્ઝિસ્ટર, $p-n-p$ ટ્રાન્ઝિસ્ટર કરતા વધારે પ્રવાહ પસાર થવા દે છે.

કારણ $R$ : ઈલેકટ્રોનની વિદ્યુત વાહક તરીકેની મોબીલીટી વધારે હોય છે.

ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પો પૈકી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.

JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બુલિયન સમીકરણ (Boolean Equation) $A + Ā = .......$
    View Solution
  • 2
    નીચે દર્શાવેલ ગોઠવણ કયા લોજીક વિધેયક દર્શાવે છે?
    View Solution
  • 3
    આપેલ પરિપથ કયા ગેટને સમતુલ્ય થાય?
    View Solution
  • 4
    નીચે આપેલ જોડાણ માટે $2\, k \Omega$ અવરોધમાં વહેતા પ્રવાહનું મૂલ્ય ............ $\times 10^{-4} A$
    View Solution
  • 5
    આપેલ આકૃતિનાં જોડાણ માટે બુલીયન સમીકરણ લખો.
    View Solution
  • 6
    $AND$  ગેટ બનાવવા માટે કેટલા લઘુતમ $NAND $ ગેટ વાપરવા પડે?
    View Solution
  • 7
    અર્ધધાતુ માટે કયું વિધાન ખોટું છે?
    View Solution
  • 8
    $I_b$ $= 20 $ $\mu$A, $\beta$ $= 100$ માટે એમીટર પ્રવાહનું મૂલ્ય ........$mA$ છે.
    View Solution
  • 9
    નીચે દર્શાવેલ વિકલ્પોમાં કયું વિધાન ખોટું છે?
    View Solution
  • 10
    જ્યારે $P - N$ જંકશન ડાયોડ ફૉરવર્ડ બાયસમાં હોય ત્યારે ......... 
    View Solution