નીચે બે વિધાનો આપેલા છે.

વિધાન ($I$) : એમોનિયમ કાર્બોનેટનું જલીય દ્રાવણ બેઝિક છે.

વિધાન ($II$) : નિર્બળ એસિડ અને નિર્બળ બેઈઝના ક્ષારના ક્ષાર દ્રાવણની એસિડિક/બેઝિક પ્રકૃતિ તેમાં બનતાં એસિડ અને બેઈઝના $K_a$ અને $K_b$ ના મૂલ્યો ઉપર આધારિત છે.

ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિક્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.

  • A બંને વિધાન ($I$) અને વિધાન ($II$) સાચા છે.
  • B વિધાન ($I$) સાચું છે પણ વિધાન ($II$) ખોટું છે.
  • C બંને વિધાન ($I$) અને વિધાન ($II$) ખોટા છે.
  • D વિધાન ($I$) ખોટું છે પણ વિધાન ($II$) સાચું છે.
JEE MAIN 2024, Diffcult
Download our app for free and get startedPlay store
a
Aqueous solution of \(\left(\mathrm{NH}_4\right)_2 \mathrm{CO}_3\) is Basic

\(\mathrm{pH}\) of salt of weak acid and weak base depends on \(\mathrm{Ka}\) and \(\mathrm{Kb}\) value of acid and the base forming it

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $AgCl$ ની દ્રાવ્યતા $1.43 \times 10^{-3}$ ગ્રામ/લીટર અને જ્યારેે $AgCl$ નો અણુભાર $143$ હોય તો દ્રાવ્યતા ગુણાકાર ($K_{sp}$) = …..
    View Solution
  • 2
    ત્રણ અલ્પ દ્રાવ્ય ક્ષારની દ્રાવ્યતા નિપજ નીચે આપેલી છે. મોલર દ્રાવ્યતાનો ઉતરતો ક્રમ સાચો કયો છે ?

    ક્રમ

    સૂત્ર

    દ્રવ્યતા ગુણાકાર 

    $1$

    $PQ$

    $4.0\times 10^{-20}$

    $2$

    $PQ_2$

    $3.2 \times 10^{-14}$

    $3$

    $PQ_3$

    $2.7\times 10^{-35}$

    View Solution
  • 3
    નીચેનામાંથી એસિડ-બેઇઝ અનુમાપનમાં તુલ્યતાએ $pH \,8$ કરતાં વધુ હોય છે.
    View Solution
  • 4
    જ્યારે $0.02$ મોલ $NaOH$ ને $1$ લીટર બફર દ્રાવણમાં ઉમેરતા, તેની $pH$ ફેરફાર $5.75$ થી $5.80$ થાય તો તેની બફર ક્ષમતા શું થશે ?
    View Solution
  • 5
    એક લીટર સંતૃપ્ત દ્રાવણને બનાવવા નિષ્યંદિત પાણીમાં કેટલા ગ્રામ $CaC_2O_4$ દ્રાવ્ય થશે ? $CaC_2O_4$ નો દ્રાવ્યતા ગુણાકાર $2.5 \times  10^{-9}$ મોલ$^2$ લીટર$^{-2}$ છે અને તેનો અણુભાર $128$ છે.
    View Solution
  • 6
    જો એમોનિયમ હાઈડ્રોકસાઈડ અને એસિડિક એસિડના વિયોજન અચળાંક $1.8\times 10^{-5}$ અને $K_w$ $=$ $10^{-14 }$ છે. તો $CH_3COONH_4$ ના જલવિભાજન અંશ શું થશે ?
    View Solution
  • 7
    સૂચી $-I$ સાથે સૂચી $-II$ ને જોડો :
    સૂચી $-I$ (ધનઆયનો) સૂચી $-II$(સમૂહ પ્રક્રિયકો)
    $P \rightarrow Pb ^{2+}, Cu ^{2+}$ $(i)$ $H _2 S$ gas in presence of dilute $HCl$
    $Q \rightarrow Al ^{3+}, Fe ^{3+}$ $(ii)$ $\left( NH _4\right)_2 CO _3$ in presence of $NH _4 OH$
    $R \rightarrow Co ^{2+}, Ni ^{2+}$ $(iii)$ $NH _4 OH$ in presence of $NH _4 CI$
    $S \rightarrow Ba ^{2+}, Ca ^{2+}$ $(iv)$ $H _2 S$ in presence of $NH _4 OH$
    View Solution
  • 8
    જો વિયોજન $ 1.30$$\%$ થતું હોય તો $ 0.1\, CH_3COOH$ માટે -$K_a$ કેટલો ?
    View Solution
  • 9
    ભય કે ઉત્તેજનામાં વ્યક્તિ ઝડપથી શ્વાસ લે છે ત્યારે રૂધિરમાં $CO_2$ ની સાંદ્રતા ઘટે છે. તો રૂધિરની $p^H$ ......
    View Solution
  • 10
    જ્યારે હાઈડ્રોજન આયન સાંદ્રતા $[H^+]$ ને $1000$ના પરિબળ (અવયવ) વડે બદલવામાં આવે તો, આ દ્રાવણની $pH$ નું મૂલ્ય $....................$
    View Solution