નીચે બે વિધાનો આપેલા છે :

વિધાન ($I$) : એનિલિન માં $\mathrm{NH}_2$ સમૂહ ઓર્થો અને પેરા નિર્દેશક છે અને શક્તિશાળી (સામર્થ્યવાન) સક્રિયકારક સમૂહ છે.

વિધાન ($II$) : એનિલિન ફ્રિડલ-ક્રાફ્ટ પ્રક્રિયા (આલ્કાઈલેશન અને એસાઈલેશન) આપતું નથી.

ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો :

  • A બંને વિધાન $I$ અને વિધાન $II$ સાચા છે.
  • B બંને વિધાન $I$ અને વિધાન $II$ ખોટા છે.
  • C વિધાન $I$ ખોટું છે પા વિધાન $II$ સાચું છે.
  • D વિધાન $I$ સાચું છે પાણ વિધાન $II$ ખોટું છે.
JEE MAIN 2024, Diffcult
Download our app for free and get startedPlay store
a
The \(\mathrm{NH}_2\) group in Aniline is ortho and para directing and a powerful activating group as \(\mathrm{NH}_2\) has strong \(+\mathrm{M}\) effect.

Aniline does not undergo Friedel-Craft's reaction (alkylation and acylation) as Aniline will form complex with \(\mathrm{AlCl}_3\) which will deactivate the benzene ring.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે આપેલામાંથી પ્રક્રિયકની કુલ સંખ્યા $......$, જે નાઇટ્રોબેન્ઝીનને એનિલિનમાં રૂપાંતરિત કરી શકે છે. (પૂર્ણાંકમાં જવાબ)

    $I.$ ${Sn}-{HCl}$       $II.$ ${Sn}-{NH}_{4} {OH}$         $III.$ ${Fe}-{HCl}$        ${IV} . {Zn}-{HCl}$               $V.$ ${H}_{2}-{Pd}$               $VI.$ ${H}_{2}-$ રેની નિકલ

    View Solution
  • 2
    કયો પદાર્થ એનિલીન કરતા વધુ બેઝીક છે ?
    View Solution
  • 3
    બેન્ઝિન ડાયઝોનિયમ ક્લોરાઈડ નું જોડાણ એ $1 -$ નેપ્થેનોલ સાથે આલ્ક્લાઇન માધ્યમ માં શું આપશે ?
    View Solution
  • 4
    નીચેના પ્રક્રિયામાં ક્રમમાં $[ C ]$ શું છે:
    View Solution
  • 5
    $C{{H}_{3}}CON{{H}_{2}}\,\xrightarrow{Na+ROH}\,Z\,+{{H}_{2}}O$ પ્રક્રિયામાં $Z$ શું છે?
    View Solution
  • 6
    નીચે આપેલ પ્રક્રિયાના સંદર્ભમાં ખોટુ વિધાન શોધો.
    View Solution
  • 7
    વિધાન  : એમાઇન્સનું વાયુકરણ એ એક વિસ્થાપનીય નીપજ આપે છે જ્યારે એમાઇન્સનું આલ્કાઈલેશન દ્વિવિસ્થાપનીય  નીપજ આપે  છે.
    કારણ  : એસાઈલ જૂથ વધુ અનુકૂળ જૂથોના અભિગમમાં અવ્યવસ્થિત રીતે અવરોધે છે
    View Solution
  • 8
    ત્રણ એમાઇન અને એમોનિયા માટે તેમના બેઝિક ગુણધર્મને આધારે સાચો ઉતરતો ક્રમ કયો છે ?
    View Solution
  • 9
    સ્કીફ બેઇઝનું રીડકશન કરતા શું મળે છે ?
    View Solution
  • 10
    આ પ્રક્રિયા માટે યોગ્ય નીપજ પસંદ કરો.
    View Solution