વિધાન $I$ : $Na _2 Cr _2 O _7$ ના જલીય દ્રાવણની જગ્યાએ કદમાપક પૃથ્થકરણમાં $K _2 Cr _2 O _7$ નું જલીય દ્રાવણ પ્રાથમિક પ્રમાણિત તરીકે પસંદગીય છે.
વિધાન $II:$ $K _2 Cr _2 O _7$ એ. $Na _2 Cr _2 O _7$ કરતાં પાણીમા વધારે દ્રાવ્યતા ધરાવે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
(2) It is less soluble than $Na _2 Cr _2 O _7$.
(પરમાણ્વીય ક્રમાંક: $Ce = 58, Sm = 62,$$ Eu = 63, Yb = 70$)
વિધાન $I:$ $CeO _{2}$, નો ઉપયોગ આલ્ડીહાઈડ અને કિટોનનાં ઓક્સિડેશન માટે કરવામાં આવે છે.
વિધાન $II :$ $EuSO _{4}$, નું જલીય દ્રાવણ એ પ્રબળ રીડકશન કર્તા છે.
ઉપરોક્ત વિધાનોને ધ્યાનમાં લઈ, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
$A$. $\mathrm{Ti}^{3+}$ $B$. $\mathrm{Cr}^{2+}$ $C$. $\mathrm{Mn}^{2+}$ $D$.$\mathrm{Fe}^{2+}$ $E$. $\mathrm{Sc}^{3+}$
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.