વિધાન $I$ : $Na _2 Cr _2 O _7$ ના જલીય દ્રાવણની જગ્યાએ કદમાપક પૃથ્થકરણમાં $K _2 Cr _2 O _7$ નું જલીય દ્રાવણ પ્રાથમિક પ્રમાણિત તરીકે પસંદગીય છે.
વિધાન $II:$ $K _2 Cr _2 O _7$ એ. $Na _2 Cr _2 O _7$ કરતાં પાણીમા વધારે દ્રાવ્યતા ધરાવે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
(2) It is less soluble than \(Na _2 Cr _2 O _7\).
(આપેલ : $Cr$ નો પરમાણુક્રમાંક $24$ છે.)
($Zn =30,\,Ni =28$ અને $Cr =24$ના પરમાણ્વીય ક્રમાંક )
| Column $-I$ (Catalyst) | Column $-II$ (Product) |
| $(a)$ $V_2O_5$ | $(i)$ પોલિઇથિલીન |
| $(b)$ $TiCl_4/Al(Me)_3$ | $(ii)$ ઇથેનાલ |
| $(c)$ $PdCl_2$ | $(iii)$ $H_2SO_4$ |
| $(d)$ આયર્ન ઓક્સાઇડ | $(iv)$ $NH_3$ |