નીચે બે વિધાનો આપેલા છે :

વિધાન ($I$) : $\mathrm{S}_{\mathrm{N}} 2$ પ્રક્રિયાઓ ‘અવકાશીય વિશિષ્ટ’ (સ્ટીરીયોસ્પેસીફીક) હોય છે, જે દર્શાવે છે કે નીપજ તરીકે ફક્ત (માત્ર) એક જ અવકાશીય-સમઘટક નું સર્જન (નિર્માણ) (બનાવે છે) કરે છે.

વિધાન ($II$) : $\mathrm{S}_{\mathrm{N}} 1$ પ્રક્રિયાઓ સામાન્ય રીતે નીપજ તરીકે રેસેમિક મિશ્રણ નું સર્જન (નિર્માણ) (બનાવે છે) કરે છે.

ઉપ૨ના વિધાનો ના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો નવાબ પસંદ કરો.

JEE MAIN 2024, Medium
Download our app for free and get startedPlay store
c
$\mathrm{SN}^2 \rightarrow$ Inversion

$\mathrm{SN}^1 \rightarrow$ Racemisation

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    'અશ્રુ(આંસુ) વાયુ' નું રાસાયણિક સૂત્ર છે
    View Solution
  • 2
    લ્યુકાસ પ્રક્રિયક ...... છે.
    View Solution
  • 3
    આયર્નની હાજરીમાં અને પ્રકાશની ગેરહાજરીમાં ટોલ્યુઇનની ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી શું મળે છે ?
    View Solution
  • 4
    ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક ....... માં ઉમેરવામાં આવે છે.
    View Solution
  • 5
    $\begin{array}{*{20}{c}}
      {\begin{array}{*{20}{c}}
      {C{H_2} - OH} \\ 
      {|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} 
    \end{array}} \\ 
      {C{H_2} - OH} \\ 
      {|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\ 
      {C{H_2} - SH} 
    \end{array}$ ${ + \mathop {C{H_3}MgBr}\limits_{\left( {Excess} \right)}  \to xC{H_4}}$

    ઉપરોક્ત પ્રકિયા માં $x$ ની કિંમત શું હશે ?

    View Solution
  • 6
    બદલી ની પ્રકિયા માં 

    જો $M$ બન્યું હોય તો કઈ પ્રક્રિયા સૌથી અનુકૂળ રહેશે

    View Solution
  • 7
    ડાઇમિથિલ પ્થેલેટ ઉપરોક્ત પ્રક્રિયામાં  આવેલા ગ્રિનાગાર્ડ પ્રકિયક ના મોલ્સ $(x)$ ની સંખ્યા કેટલી છે?
    View Solution
  • 8
    ઇથાઇલ આલ્કોહોલની બ્લીચીગ પાવડર સાથેની પ્રક્રિયાથી મળતી નીપજ કઈ છે ?
    View Solution
  • 9
    નીચે બે વિધાનો આપેલા છે. એેક ને કથન $A$ વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ $R$ વડે લેબલ કરેલ છે.

    વિધાન $A$ : આલ્કાઈલ ક્લોરાઇડનું જળ વિભાજન એ ધીમી પ્રક્રિયા છે પણ $NaI$ની હાજરીમા. જળવિભાજન નો દર $(rate)$ વધે છે.

    વિધાન $R$ : $I^{-}$ એ એક સારો કેન્દ્રાનુરાગી છે તેમજ (આા ઉપરાંત) તે એક સારા દૂર થતા સમૂહ તરીકે પણ છે.

    ઉપરના વિધાનોના સંદર્ભમા નીયે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 10
    કોનું જળવિભાજન સૌથી સરળ થાય છે ?
    View Solution