નીચે બે વિધાનો આપેલા છે :

વિધાન ($I$) : $\mathrm{S}_{\mathrm{N}} 2$ પ્રક્રિયાઓ ‘અવકાશીય વિશિષ્ટ’ (સ્ટીરીયોસ્પેસીફીક) હોય છે, જે દર્શાવે છે કે નીપજ તરીકે ફક્ત (માત્ર) એક જ અવકાશીય-સમઘટક નું સર્જન (નિર્માણ) (બનાવે છે) કરે છે.

વિધાન ($II$) : $\mathrm{S}_{\mathrm{N}} 1$ પ્રક્રિયાઓ સામાન્ય રીતે નીપજ તરીકે રેસેમિક મિશ્રણ નું સર્જન (નિર્માણ) (બનાવે છે) કરે છે.

ઉપ૨ના વિધાનો ના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો નવાબ પસંદ કરો.

  • Aવિધાન $I$ સાચું છે, પણ વિધાન $II$ ખોટું છે.
  • Bવિધાન $I$ ખોટું છે, પણ વિધાન $II$ સાસું છે.
  • Cબંન્ને વિધાનો $I$ અને $II$ સાચા છે.
  • Dબંન્ને વિધાનો $I$ અને $II$ ખોટા છે.
JEE MAIN 2024, Medium
Download our app for free and get startedPlay store
c
\(\mathrm{SN}^2 \rightarrow\) Inversion

\(\mathrm{SN}^1 \rightarrow\) Racemisation

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $+ CH_3I$ (વધુ પ્રમાણ ) $\to$ નીપજ ; નીપજ કઈ હશે ?
    View Solution
  • 2
    ઉપરની પ્રક્રિયામાં બનતા કાર્બોકેટાયનને સ્થિર કરવા માટે સંકળાયેલ અતિસંયુગ્મન બંધારણની સંખ્યા $........$ છે.
    View Solution
  • 3
    આ પ્રકિયા ની નીપજ શું હશે ?
    View Solution
  • 4
    નીચેના સંયોજનોમાં કેન્દ્રાનુરાગી  પ્રત્યે $C-X$   બંધ ની વધતી પ્રતિક્રિયાશીલતાનો યોગ્ય ક્રમ કયો છે ?
    View Solution
  • 5
    નીચે આપેલ હેલોએરિન્સની જલીય $NaOH$ સાથે કેન્દ્રાનુરાગી વિસ્થાપન તરફ સક્રિયતાનો સાચો ક્રમ શોધો.

    નીચે આપેલા વિકલ્પમાથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 6
    નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ છે?
    View Solution
  • 7
    કયુ સંયોજન $S _{ N } 1$ પ્રક્રિયા તરફ સૌથી પ્રતિક્રિયાશીલ છે?
    View Solution
  • 8
    રૂપાંતરણ  $I$ થી  $II$...
    View Solution
  • 9
    નીચે બે વિધાનો આપેલા છે. એેક ને કથન $A$ વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ $R$ વડે લેબલ કરેલ છે.

    વિધાન $A$ : આલ્કાઈલ ક્લોરાઇડનું જળ વિભાજન એ ધીમી પ્રક્રિયા છે પણ $NaI$ની હાજરીમા. જળવિભાજન નો દર $(rate)$ વધે છે.

    વિધાન $R$ : $I^{-}$ એ એક સારો કેન્દ્રાનુરાગી છે તેમજ (આા ઉપરાંત) તે એક સારા દૂર થતા સમૂહ તરીકે પણ છે.

    ઉપરના વિધાનોના સંદર્ભમા નીયે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 10
    તેલ, ચરબી અને પેટ્રોલ જેવા પદાર્થોમાં લાગેલી આગને બુઝાવવા માટે ..... વપરાય છે.
    View Solution